
પંજાબ નેશનલ બેન્કમાં 14000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદી પર ભારતીય એજન્સીઓએ પકડ મજબૂત કરી દીધી છે. પ્રત્યાર્પણ વિરુદ્ધ નીરવની અરજી અંગે પાંચ દિવસની સુનાવણી સોમવારે શરૂ થઇ. કોરોના મહામારીને જોતા નીરવ મોદીને વીડિયો લિંક દ્વ્રારા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. વકીલે દાવો કર્યો છે કે નીરવ મોદીની માનસિક હાલત ઘણી ગંભીર છે અને તેમનો ઇલાજ આર્થર રોડ જેલમાં ઇલાજ થવો મુશ્કેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કેનીરવ ગત વર્ષે માર્ચમાં ધરપકડ બાદ દક્ષિણ-પશ્ચિમ લંડનની વેંડ્સવર્થ જેલમાં બંધ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zCRYsf
No comments:
Post a Comment