
વડનગર તાલુકાના મોલીપુરની મહિલાના કોરોના ગ્રસ્ત જોડિયા બાળકો દસ દિવસની સઘન સારવાર બાદ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ દ્વારા રજા આપવાનો નિર્ણય કરાયો છે.
માતા પણ બાળકોને મળવા આતુર
ગુરુવારે બાળરોગ નિષ્ણાતે બાળકોને કોઈ જોખમ ન હોવાનું જણાવતાં શુક્રવારે હોસ્પિટલ દ્વારા રજા અપાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બંને બાળકો માતાની ગોદમાં ખીલખીલાટ કરશે. માતા પણ બાળકોને મળવા આતુર છે. પાલક માતા બનેલા વડનગર હોસ્પિટલના સ્ટાફે રાત દિવસ મહેનત કરી બાળકોને કોરોનામુક્ત કર્યાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eroc96
No comments:
Post a Comment