Ad

Saturday, May 16, 2020

આ કર્તવ્યનિષ્ઠ પિતા છે કોઈ સરકાર નથી, કરનૂલથી 1200 કિમી ચાલીને છત્તીસગઢ પહોંચશે!

શ્રમિકોની ઘરવાપસી અટકવાનું નામ લેતી નથી. હાડમારી પણ વધી રહી છે. તસવીર આંધ્રપ્રદેશના કરનૂલથી પોતાના ઘરે છત્તીસગઢ સુધી 1200 કિમીના પ્રવાસે નીકળેલા પિતાની છે. લૉકડાઉનને કારણે કામ અટકી ગયું, ઘરે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, સાથે બે પુત્રી પણ હતી. આથી સરકાર ભલે ભૂલી જાય પણ પિતા પોતાની ફરજ ના ચૂકે એ ન્યાયે પિતાએ એક કાવડ બનાવી તેમાં બે પુત્રીઓને મૂકીને પ્રવાસ શરૂ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પિતાએ એક કાવડ બનાવી તેમાં બે પુત્રીઓને મૂકીને પ્રવાસ શરૂ કર્યો


from Divya Bhaskar https://ift.tt/2TaYqxR

No comments:

Post a Comment