Ad

Sunday, May 3, 2020

ચેપમુક્ત ગોવામાં લોકો ફરવા નીકળ્યા

ગોવાના કેન્ડોલીમ બીચ પર લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો અહીં ગરમીથી રાહત મેળવવા માટે ફરવા નીકળ્યા હતા. ગોવામાં સેંકડો પ્રવાસી લોકો પર્યટન, નિર્માણ ક્ષેત્ર, નાઈટક્લબ વગેરેમાં કામ કરવા આવે છે. લૉકડાઉનના કારણે કામકાજ ઠપ છે. અનેક લોકો રોજગાર ગુમાવી ચૂક્યા છે. ગોવા બે અઠવાડિયાં પહેલાં કોરોનામુક્ત થઈ ગયું હતું. અહીં 7 કેસ આવ્યા હતા. તે બધા સાજા થઈ ચૂક્યા છે તેમ છતાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના લૉકડાઉનના નિર્દેશોનું પાલન કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર ગોવાના કેન્ડોલીમ બીચની છે.


from Divya Bhaskar https://ift.tt/2VZSKIT

No comments:

Post a Comment