
ગામડાંઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની જવાબદારી સરપંચોને સોંપવામાં આવી છે. દરેક સરપંચ પોતપોતાની રીતે આ જવાબદારી અદા કરતા હોય છે. પણ તેમાં ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સીડોકર ગામના સરપંચ સત્તારભાઇ તવાણીએ એક નવતર પ્રયોગ કર્યો. દુકાને ખરીદી કરવા માટે જાવ ત્યારે ફરજિયાત છત્રી લઇ જવાનું કહ્યું છે. કારણકે, છત્રી ખુલ્લી હોવાથી આપોઆપો સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે છે. આ ગ્રામીણ જુગાડથી કોરોનાને માત આપી શકાય એમ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zJqrWe
No comments:
Post a Comment