
રાજ્ય સરકારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે ડિસ્ચાર્જની નવી પોલિસી અમલમાં મૂકી છે. જે અનુસાર દાખલ થયાના 10 દિવસમાં કોઈપણ દર્દીને લક્ષણ ન હોય તો કોઈપણ પ્રકારના ટેસ્ટ કર્યા વિના તેમને ડિસ્ચાર્જ આપવામાં આવી શકશે. આ પોલિસી અમલમાં મૂક્યાના પ્રથમ દિવસે જ સમરસ હોસ્ટેલમાંથી 200થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડિસ્ચાર્જ આપતા પહેલા 2 વખત દર્દીના રિપોર્ટ નેગેટિવ આવે તો જ ઘરે જવાની રજા આપવામાં આવતી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bnw5KF
No comments:
Post a Comment