Ad

Saturday, May 9, 2020

નવી પોલિસી અમલમાં મૂકતા ટેસ્ટ કર્યા વિના 200થી વધુને રજા અપાઈ

રાજ્ય સરકારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે ડિસ્ચાર્જની નવી પોલિસી અમલમાં મૂકી છે. જે અનુસાર દાખલ થયાના 10 દિવસમાં કોઈપણ દર્દીને લક્ષણ ન હોય તો કોઈપણ પ્રકારના ટેસ્ટ કર્યા વિના તેમને ડિસ્ચાર્જ આપવામાં આવી શકશે. આ પોલિસી અમલમાં મૂક્યાના પ્રથમ દિવસે જ સમરસ હોસ્ટેલમાંથી 200થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડિસ્ચાર્જ આપતા પહેલા 2 વખત દર્દીના રિપોર્ટ નેગેટિવ આવે તો જ ઘરે જવાની રજા આપવામાં આવતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સમરસ હોસ્ટેલમાંથી 200થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા.


from Divya Bhaskar https://ift.tt/3bnw5KF

No comments:

Post a Comment