Ad

Wednesday, May 6, 2020

સંકટ છોડીને જાઉં છું કે સંકટમાં ઘેરાઉં છું, મારા માટે જ ગામડું છોડ્યું’તું, મારા માટે જ શહેર છોડ્યું ને?

કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે દિવસથી અનેક પરપ્રાંતીય મજૂરોએ પોતાના વતની વાટ પકડી છે. મનેકમને શહેર છોડીને પોતાના ઘર તરફ મીટ માંડી છે. આજે આવી જ રીતે એક પરિવાર રાજકોટ છોડીને વતન ચાલ્યો હતો ત્યારે ટ્રેનની બારીમાંથી એક માસૂમ બાળકી એકી ટસે શહેર તરફ તાકી રહી હતી. એ ચહેરા પર થોડી નારાજગી અને થોડી ખુશીના ભાવ ઉભર્યા હતા. કદાચ તે કહેતી હશે કે આ સંકટ છોડીને જઈ રહ્યા છીએ કે સંકટમાં ઘેરાઈ રહ્યા છીએ. કદાચ તેના મનમાં એવું પણ ચાલતું હશે મારા ઉજ્જવળ ભવિષ્ય માટે ગામડું છોડ્યું હતું અને આજે મારા માટે જ મારી સુરક્ષા માટે જ શહેર છોડ્યું ને?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજકોટ છોડીને વતન જતો પરિવાર.


from Divya Bhaskar https://ift.tt/2L4M9X1

No comments:

Post a Comment