
લૉકડાઉન વચ્ચે વિવિધ રાજ્યોમાં શ્રમિકોની મોટા પાયે ઘરવાપસી વચ્ચે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસ પણ સામે આવવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ અને હરદોઇમાં મંગળવારે આવા 8 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ. ફર્રુખાબાદમાં સંક્રમિત જણાયેલા 6 તાજેતરમાં ખાનગી વાહનોમાં મુંબઇથી પોતપોતાના ગામમાં પાછા ફર્યા હતા. હરદોઇમાં ગુજરાતથી ખાનગી વાહનમાં આવેલા 2 લોકો પોઝિટિવ જણાયા છે.
મહારાષ્ટ્રથી કેરળ પાછા ફરેલા 4 લોકો સંક્રમિત
કેરળના કાસરગોડમાં મહારાષ્ટ્રથી પાછા ફરેલા 4 લોકો સંક્રમિત જણાયા. લુધિયાણામાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની ડ્યુટીમાં તહેનાત આરપીએફના 14 જવાનમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YW4dL9
No comments:
Post a Comment