Ad

Tuesday, May 12, 2020

મુંબઇ અને ગુજરાતથી ઉત્તર પ્રદેશ ગયેલા 8 લોકો સંક્રમિત

લૉકડાઉન વચ્ચે વિવિધ રાજ્યોમાં શ્રમિકોની મોટા પાયે ઘરવાપસી વચ્ચે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસ પણ સામે આવવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ અને હરદોઇમાં મંગળવારે આવા 8 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ. ફર્રુખાબાદમાં સંક્રમિત જણાયેલા 6 તાજેતરમાં ખાનગી વાહનોમાં મુંબઇથી પોતપોતાના ગામમાં પાછા ફર્યા હતા. હરદોઇમાં ગુજરાતથી ખાનગી વાહનમાં આવેલા 2 લોકો પોઝિટિવ જણાયા છે.
મહારાષ્ટ્રથી કેરળ પાછા ફરેલા 4 લોકો સંક્રમિત
કેરળના કાસરગોડમાં મહારાષ્ટ્રથી પાછા ફરેલા 4 લોકો સંક્રમિત જણાયા. લુધિયાણામાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની ડ્યુટીમાં તહેનાત આરપીએફના 14 જવાનમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાતથી પરત જઇ રહેલા પરપ્રાતિયો.


from Divya Bhaskar https://ift.tt/2YW4dL9

No comments:

Post a Comment