
શહેરમાં 30 એપ્રિલ સાંજથી 1 મે સાંજ સુધીમાં કોરોનાના 267 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 16 લોકોના મોત થયા છે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલ યાદી અનુસાર અત્યાર સુધીમાં અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 3293 કેસ નોંધાયા છે. જેમાંથી 165ના મોત અને 399 લોકો સાજા થતાં ડીસ્ચાર્જ કરાયા છે. 1 મે એ સાંજ જાહેર કરેલ યાદીમાં અમદાવાદમાં વેજલપુર, નવરંગપુરા, મણિનગર, જમાલપુર, સરસપુર, આસ્ટોડિયા, અસારવા, દરિયાપુર, બાપુનગર, ખાનપુર, લાલ દરવાજા, દાણીલીમડા, ઘોડાસર, એલિસબ્રિજ, થલતેજ, બોડકદેવ રોડ, પાલડી, સાબરમતી, સરખેજ વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.











Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35nxUG9
No comments:
Post a Comment