Ad

Monday, June 15, 2020

પૂણેમાં 12 હજાર પોઝિટિવ કેસ, ખાનગી કંપની અંતિમ સંસ્કાર કરતી હોય તેવું એકમાત્ર શહેર 

‘મારે અત્યારે બે મહિનાના બાળકના અંતિમ સંસ્કાર કરવા જવાનું છે. તેના પરિવારમાંથી કોઇ તો આવી શક્યું હોત પણ તેમણે અંતિમવિધિ અમારા પર છોડી. માતા-પિતા ક્વોરેન્ટાઇન થયાનું કહીને ના પાડે છે જ્યારે પોલીસની મદદથી તેઓ આવી શક્યા હોત. છેલ્લા બે મહિનામાં મેં તમામ સંબંધોને ખતમ થતા જોયા છે. હું 370 અંતિમ સંસ્કાર કરી ચૂક્યો છું.’ આ શબ્દો છે એસ. એ. એન્ટરપ્રાઇઝીસના ફાઉન્ડર અરુણ શિવશંકર જંગમના. પૂણેમાં તેમની કંપનીને તંત્રએ કોરોનાથી જીવ ગુમાવનારાઓના અંતિમ સંસ્કારનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. પૂણે દેશનું એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ખાનગી કંપની આ કામ કરી રહી છે.

કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓના અંતિમ સંસ્કારની જવાબદારી સંભાળતા નગર નિગમનાસ્વાસ્થ્ય અધિકારી કલ્પના બલિંવત કહે છે કે કોરોનાના દર્દીનું મોત થાય એટલે પરિવારજનો લાશો છોડીને ભાગતા હતા. કોઇએ ફોન સ્વિચ આૅફ કરી દીધા તો કોઇએ આવવાની ના પાડી. અંતિમ સંસ્કાર માટે એનઓસી આપવા પણ નથી આવતા.

નાયડૂ હોસ્પિટલમાં એક માતાનું મોત થયું તો તેમના દીકરાની અમે 12 કલાક રાહ જોઇ પણ બોલાવવા છતાં તે ન આવ્યો. ઉલટાનું તેણે ડૉક્ટર સાથે ગેરવર્તણૂક કરી. આવી ઘટનાઓ બાદ 3 ધાર્મિક સંસ્થા- પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ), એસએ એન્ટરપ્રાઇઝીસ અને આલ્ફા આગળ આવી અને મૃતકના ધર્માનુસાર અંતિમવિધિની જવાબદારી લીધી. પૂણેમાં બે મહિનાથી આ વ્યવસ્થા બરાબર ચાલતી હતી પણ થોડા દિવસ અગાઉ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યા બાદ રાજકારણ રમાતાં પીએફઆઇની મંજૂરી રદ કરાઇ. પીએફઆઇ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે અને મુસ્લિમોના અંતિમ સંસ્કારનું કામ હવે ઉન્નત સંસ્થાને સોંપાયું છે.

વૉટ્સઍપ ગ્રૂપ પર મેસેજ આવે એટલે ટીમ મૃતકના ધર્મ પ્રમાણે તૈયારી શરી કરી દે
પૂણે નગર નિગમે એક વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું છે. તેમાં તમામ કોવિડ હોસ્પિટલો, અંતિમવિધિ કરતી 3 સંસ્થા, એમ્બ્યુલન્સ, નિગમના અધિકારીઓ અને સ્ટાફને એડ કરેલા છે. કોરોનાના દર્દીનું મોત થાય એટલે ગ્રુપમાં તેની વિગતો મૂકી દેવાય તે પછી બધી તૈયારીઓ કરીને માર્ગદર્શિકાઓ અને મૃતકના ધર્મ પ્રમાણે સ્મશાનઘાટ કે કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/30MTaoK

પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના બે ઓફિસરની ધરપકડ પછી છુટકારો

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આવેલા ભારતીય ઉચ્ચાયોગના બે ઓફિસરોની ધરપકડ કરાયાના અહેવાલ મળ્યા હતા. સૂત્રો અનુસાર બંને ઓફિસરો CISFના છે જે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં ફરજ બજાવે છે. સોમવારે સવારે બંને 8:30 વાગ્યે સરકારી ગાડીથી ડ્યૂટી પર જઈ રહ્યા હતા. બે કલાક થઈ જવા છતાં તેઓ પહોંચ્યા નહોતા. મોડી રાત્રે ભારતના દબાણમાં આવી પાકિસ્તાને તેમને મુક્ત કર્યા હતા.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર બંનેની અકસ્માત મામલે ધરપકડ કરાઈ. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદ્વારીને બોલાવીને આકરો વિરોધ નોંધાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પાકિસ્તાનમાં આવેલા ભારતીય ઉચ્ચાયોગ.


from Divya Bhaskar https://ift.tt/2MY4PJ6

હીરાઉદ્યોગમાં ભિષ્મ પિતામહ તરીકે ઓળખાતા અરુણકુમાર મહેતાનું નિધન, આજે હીરાઉદ્યોગ બંધ રહેશે

હીરાઉદ્યોગમાં ભિષ્મ પિતામહ તરીકે ઓળખાતા અને અરુણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લ્યૂ ડાયમંડ કંપનીના સ્થાપક અરુણ મહેતાનું રવિવારે મુંબઈમાં નિધન થયું છે. તેના શોકમાં આજે સુરત અને મુંબઈના હીરા બજારો એક દિવસ બંધ રહેશે. સુરત ડાયમંડ એશોસિએશન દ્વારા સોમવારે નિર્ણય કરાયો છે કે, સ્વ.અરુણકુમાર મહેતાના માનમાં આજે બંધ પાળવામાં આવશે.

શુક્રવારે તા. 12 જૂને 80 વર્ષીય અરુણ મહેતા મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાને બાથરૂમમાં પગ લપસી જતા કોમામાં સરી પડ્યા હતા. મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે તેમનું મૃત્યુ થયું છે. અરુણ મહેતાનું સમગ્ર હીરાઉદ્યોગમાં ખૂબ માન હતું. આ અંગે જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા જણાવે છે કે, સ્વ. અરુણકુમાર વર્ષ 1970માં હીરાનો આંતરાષ્ટ્રીય વેપાર શરૂ કરનારાઓમાં મોખરે નામ ધરાવતા હતા. આ સાથે હીરા ઉદ્યોગમાં એથિકલ વેપાર કઈ રીતે થાય તે માટે તેમણે ઘણું યોગદાન આપ્યું છે. હીરા ઉદ્યોગના માર્ગદર્શક હતા, ઉદ્યોગને લઈને કોઈ પણ સમસ્યાઓનું સુઝબુઝથી નિરાકરણ લાવવાની પ્રતિભાના કારણે આજે પણ નવી જનરેશનના ઉદ્યોગકારો માટે તેઓ માર્ગદર્શક છે. 69 કન્ટ્રીઝમાં તેમની હીરાની ઓફિસો કાર્યરત છે.

વધુમાં, સતત 20 વર્ષ સુધી જીજેઈપીસીની વર્કિંગ કમિટીના સભ્ય, બીડીબીની મેનેજિંગ કમિટીના સભ્ય એવા સ્વ અરુણ મહેતાએ હીરા ઉદ્યોગની વિવિધ સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેને પગલે આજે સુરત અને મુંબઈના હીરા બજારો બંધ રાખવા માટે નિર્ણય કરાયો છે. શહેરના બંન્ને હીરા બજારો અને સેફ્ટી વોલ્ટ્સ તા.16મી જૂનના મંગળવારના રોજ બંધ રાખવામાં આવશે.

અરુણકુમારનો અંબાણી પરિવાર સાથેનો ઘરોબો
અરુણકુમારના પુત્ર રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતાના મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી સાથે લગ્ન થયા છે. અંબાણીના વેવાઈ હોવાનું પણ શહેરના હીરા ઉદ્યોગમાંથી જાણવા મળ્યું છે. જેના કારણે તેમનો અંબાણી પરિવાર સાથેનો ઘરોબો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અરુણ મહેતાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2UMwWzg

સામાન્ય પ્રવાહનું 9 વર્ષમાં સૌથી ઊંચુ 76.29% રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા જાહેર કરાયું છે, જે ગત વર્ષના 73.27 ટકા કરતાં 3.02 ટકા વધુ આવ્યું છે. ચાલુ વર્ષે 3,71,771 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2,83,624 વિદ્યાર્થીઓ પાસ થયા છે. બનાસકાંઠાનું સોની કેન્દ્ર 97.76 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. ગત વર્ષે અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ 95.66 ટકા પરિણામ હતુ.

ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા કેન્દ્રનું સૌથી ઓછું 30.21 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે પંચમહાલ જિલ્લાના મોરવા રેણા કેન્દ્રનું સૌથી ઓછું 15.43 ટકા પરિણામ હતું. જ્યારે પાટણ સળંગ બીજા વર્ષે સૌથી વધુ 86.67 ટકા પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગયા વર્ષે પાટણનું રિઝલ્ટ 85.03 ટકા હતું. જ્યારે જૂનાગઢ સૌથી ઓછું 58.26 ટકા પરિણામ ધરાવતો જિલ્લો છે.

100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા ગત વર્ષના 222થી વધીને 269 થઈ છે, જે છેલ્લાં 10 વર્ષોમાં સૌથી વધુ છે. જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા 79થી ઘટીને 56 થઈ છે, જે છેલ્લાં સાત વર્ષોમાં સૌથી ઓછી છે. આ વર્ષે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 70.97 ટકા રહ્યું છે, જે છેલ્લાં નવ વર્ષોમાં સૌથી વધુ છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ 82.20 ટકા છે, જે ગત વર્ષે 79.27 ટકા રહ્યું હતું. આમ છેલ્લાં 10 વર્ષોમાં છોકરીઓ છોકરાઓ કરતાં આગળ રહી છે.

આ વર્ષે ગુજરાતી માધ્યમનું પરિણામ 76.11 ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.72 ટકા રહ્યું છે. છેલ્લાં 10 વર્ષોથી ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે. આ વર્ષે 522 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 10982 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો છે. 40285 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ મેળવ્યો છે. બી-2 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 78791 નોંધાઈ છે.

આંકડાશાસ્ત્રનું 84.59 ટકા રિઝલ્ટ
વિષયવાર પરિણામ જોઈએ તો હિન્દી દ્વિતીય ભાષાનું પરિણામ સૌથી વધુ 98.94 ટકા નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ આંકડાશાસ્ત્ર વિષયનું 84.59 ટકા આવ્યું છે. અંગ્રેજી દ્વિતીય ભાષામાં 36579 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ સંખ્યા વિષયવાર નાપાસ થનારાઓમાં સૌથી વધુ છે. અંગ્રેજી દ્વિતીય ભાષામાં 10.73 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે અંગ્રેજી પ્રથમ ભાષામાં માત્ર 3.27 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વૈકલ્પિક વિષય તરીકે કમ્પ્યુટર વિષયમાં 14.61 ટકા વિદ્યાર્થીઓ એટલે કે 15061 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતના નાના વરાછાની તપોવન વિદ્યાલયના ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ.


from Divya Bhaskar https://ift.tt/3e7A28v

Researchers find potential element to improve productivity, quality of life in elderly

Researchers find potential element to improve productivity, quality of life in elderly




from News - Videos - The Times of India https://ift.tt/2YE3YCL

Sunday, June 14, 2020

US man recovers from coronavirus, receives USD 1.1 million hospital bill after discharge

US coronavirus survivor receives USD 1.1 million hospital bill

from India Today | Top Stories https://ift.tt/3fmHCMS

Few Mumbai local trains run from today for people in essential services

Few Mumbai local trains run from today for people in essential services

from India Today | Top Stories https://ift.tt/3e2c9zb

Sand artist Manas Sahoo pays tribute to Sushant Singh Rajput

Sand artist Manas Sahoo pays tribute to Sushant Singh Rajput




from News - Videos - The Times of India https://ift.tt/3e5WTkQ

TOI Daily: Young star Sushant Singh Rajput ends life, reason unknown

TOI Daily: Young star Sushant Singh Rajput ends life, reason unknown




from News - Videos - The Times of India https://ift.tt/3e2JQkj

Odisha: 70-year-old woman carries her centenarian mother on cot to avail pension

Odisha: 70-year-old woman carries her centenarian mother on cot to avail pension




from News - Videos - The Times of India https://ift.tt/2AtFwfw

Nepal map not based on historical facts, only a political tool, claims Indian govt

Nepal map not based on historical facts, only a political tool, claims Indian govt




from News - Videos - The Times of India https://ift.tt/3flOSZt

India to see Covid peak by mid-November: Study

The national lockdown delayed the onset of the peak stage of Covid-19 pandemic in India and gave time to prepare the health system with the curve for infections likely to hit its highest point only around mid-November, an open access study funded by the Indian Council of Medical Research (ICMR) said.

from Times of India https://ift.tt/2zxpgtn

Top 10: Time for an urban job guarantee scheme?



from Times of India https://ift.tt/2tlZbpO

ધોરણ 12 કોમર્સનું 76.29% પરિણામ જાહેર, સૌથી વધુ પાટણ જિલ્લાનું 86.67 ટકા, જ્યારે સૌથી ઓછું જુનાગઢનું 58.26 ટકા પરિણામ

રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે.

ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ
ધો. 10 અને ધો. 12 સાયન્સનું ઘટ્યું પણ ધો.12 કોમર્સનું પરિણામ 3 ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે.બીજીતરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે.

અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશે. બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના 8 વાગ્યાનો જાહેર કર્યો છે. રેગ્યુલર 3.74 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે 79 હજાર વિદ્યાર્થીઓ રીપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.માર્ચ- 2020ની પરીક્ષા માટે સૌથી વધુ 52 હજાર વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી રજિસ્ટર્ડ થયા હતા. જ્યારે કે અમદાવાદ શહેરમાંથી 36 હજાર અને ગ્રામ્યમાંથી25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા. આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Today Std-12 general stream result


from Divya Bhaskar https://ift.tt/2N0nQL8

Coronavirus impact: Dip in elephant tourism puts 8,000 families at risk in Jaipur

Coronavirus impact: Dip in elephant tourism puts 8,000 families at risk in Jaipur

from India Today | Top Stories https://ift.tt/2YxgnbC

India, China start discussion to reduce troops strength in rear areas of Ladakh

India, China start discussion to reduce troops strength in rear areas of Ladakh




from News - Videos - The Times of India https://ift.tt/3e1Zwo1

Did you know? This tree stores drinkable water

Did you know? This tree stores drinkable water




from News - Videos - The Times of India https://ift.tt/2UEaQir

BCCI takes serious objection to Asia Cup talks

Soon after the Asian Cricket Council meeting last week, when members met via a teleconference but failed to arrive at any conclusion over the immediate future of the tournament, reports of Pakistan Cricket Board agreeing to swap the tournament with Sri Lanka Cricket and the latter "agreeing" to host the same began to emerge.

from Times of India https://ift.tt/2UJciA5

GST mop-up hit by Covid, 'act of God': Centre



from Times of India https://ift.tt/3hrhySA

દાંતાના જામરું ગામમાં પિતાએ 20 મહિનાથી લાશને બંધ શૌચાલયમાં રાખી મૂકી છે

આદિવાસી સમાજમાં વેર લેવાના વિચિત્ર રિવાજોની પરંપરા આજે પણ ડુંગરાળ વિસ્તારમાં મોજુદ છે. વાત દાંતા તાલુકાના જામરું ગામની છે. અહીં સપ્ટે.2018માં નટુભાઈની ખેતરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી, મૃતકના પિતાએ હત્યાની આશંકાએ નજીકમાં જ રહેતા રમણભાઇ રાજાભાઈ તરાલ સહીત 10 જણ સામે હત્યાનો ગુનો નોંધવા હડાદ પોલીસમાં રજુઆત કરી. પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કર્યો. પરિવારની અનેક રજૂઆતો બાદ લાશને એફ એસ એલમાં મોકલવામાં આવી. જોકે પરિવારજનોનું માનીએ તો દોઢ વર્ષ થવા છતાં ફોરેસિન્ક લેબનો રિપોર્ટ હજુ આપવામાં આવ્યો નથી.

દિવ્ય ભાસ્કરની ટીમે રવિવારે જામરું ગામની મુલાકાત લીધી હતી. મૃતક નટુભાઈના પિતા હગરાભાઈ જામરું ગામમાં એકલા રહે છે. જ્યારે એમના બાજુનું નટુભાઈનું ઘર એકદમ ખંડેર જેવું છે. આજુબાજુ કેટલાક છુટા છવાયા તરાલ કુટુંબોના ઘર આવેલા છે. અહીં 20 મહિનાથી ઘરમાં લાશ છે તેમ પૂછ્યું તો જાણવા મળ્યું કે બિન ઉપયોગી શૌચાલયમાં રાખવામાં આવી છે. અને તાળું મારી ચાવી તેના પિતા પોતાની જોડે રાખે છે. તેના પિતા એકલા જમવાનું બનાવી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.

લાશને બંધ શૌચાલયમાં રાખી મૂકી.

અંદાજિત 65 વર્ષના વૃદ્ધ નટુભાઈના પિતા હગરાભાઈએ જણાવ્યું કે "નટુના મોત બાદ તેના ચાર બાળકો તેનો મોટો ભાઈ બાબુ સાચવે છે. નટુની પત્ની પિયરમાં પાછી ગઈ છે. બાબુ હાલ ઇડર નજીક ખેતરમાં મજૂરીકામ કરે છે. હું એકલો જ છું. ન્યાયની આશા મેં છોડી નથી. નટુની લાશ અહીં તેના જ બંધ ઝૂપડાનીની સામે બિન ઉપયોગી શૌચાલયમાં રાખી મૂકી છે."બાદમાં તાળું ખોલી લાસનું પોટલું ઘર આગળ ખોલતા અંદરથી બદબુ સાથે કંકાલ જાણેકે ન્યાય માંગતો હોય તેમદ્રશ્યમાં થયો.

પુત્રને ન્યાય માટે પિતાની આશા અકબંધ
આ શૌચાલયમાં નટુભાઈની લાશ એક કપડામાં બાંધી રાખવામાં આવી છે.

મામલો ધ્યાનમાં છે, એ લોકોને બોલાવીશું
હાલમાં હું રજા પર છું. આ મામલો ધ્યાનમાં છે. આ કેસમાં એડી ફાઇલે થઈ ગઈ છે. ફરજ પર હાજર થયેથી એ લોકોને બોલાવી યોગ્ય કાર્યવાહી કરીશું. -એમ.બી.જાડેજા, PSI, હડાદ પોલીસ મથક.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પુત્રનું કંકાલ જોઈને પિતા લાચાર, પરંતુ ન્યાયની આશાએ અંતિમ સંસ્કાર નથી કર્યા


from Divya Bhaskar https://ift.tt/2zxuoxv

શું કોઇ માસ્ક સદનને બચાવી શકશે ‘તોડોના’ વાઇરસથી?

ગુજરાત કોંગ્રેસ હોર્સ ટ્રેડિંગથી પોતાના ધારાસભ્યોને બચાવવા માટે હવાતિયા મારી રહી છે. પહેલા મહારાષ્ટ્ર, પછી મધ્ય પ્રદેશ અને હવે રાજ્યસભા ચૂંટણી માટે રાજકીય કાવાદાવા ચાલુ છે, જેથી હાલ વિવિધ રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો નજરકેદ છે. જોકે, ભાજપ હોર્સ ટ્રેડિંગના તમામ આરોપો ફગાવી રહ્યું છે.

19 જૂને થનારા મતદાન પહેલા બંને પક્ષના વધુને વધુ ધારાસભ્ય પોતાની તરફેણમાં કરવાની ખેંચતાણ વચ્ચે લોકતંત્ર પર હોર્સ ટ્રેડિંગનો વાઈરસ મંડરાઈ રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે શું કોઈ માસ્ક આપણી વિધાનસભાઓને તેનાથી બચાવી શકશે? એ તો 19મી જૂને જ ખબર પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Can any 'mask' protect the Gujarat Assembly from the 'Todona' virus?


from Divya Bhaskar https://ift.tt/2MYVJM8

Covid-19 crisis: Students in J&K's Kathua fear lack of internet access could leave them behind

Covid-19 crisis: Students in J&K's Kathua fear lack of internet access could leave them behind




from News - Videos - The Times of India https://ift.tt/3cWU3gM

Odisha: No roads, villagers carry pregnant lady on wooden cot

Odisha: No roads, villagers carry pregnant lady on wooden cot




from News - Videos - The Times of India https://ift.tt/2MX6G0X

Reach out to those in need: Mental health experts



from Times of India https://ift.tt/2AzYQHT

25 સપ્ટેમ્બરથી યોજાઈ શકે છે IPL; દરરોજ 2-2 મેચ, 5 સ્થળે આયોજન

કોરોનાને કારણે IPLની સિઝન અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરાઈ. આ દરમિયાન BCCI ટી-20 વર્લ્ડ કપના સ્થગિત થયા બાદ IPL યોજવાની તૈયારીમાં છે.

એક માહિતી અનુસાર, 25 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર દરમિયાન લીગનું આયોજન કરાય તેવી શક્યતા છે. એટલે કે ટૂર્નામેન્ટ 36 દિવસ ચાલશે. દરરોજ 2 મેચ રમાશે. આ સિઝનમાં હોમ અને અવે જેવું ફોર્મેટ નહીં હોય. 5 સ્થળોએ ટૂર્નામેન્ટની મેચો રમાશે. બની શકે મેચોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે. ઓસ્ટ્રેલિયામાં ઓક્ટો.-નવે.માં વર્લ્ડ કપ યોજાવવાનો છે, આ મુદ્દે ICC આગામી મહિને નિર્ણય લેશે. તેને ટાળવામાં આવે તેવી શક્યતા છે. જોકે ઓસ્ટ્રેલિયાના સ્ટેડિયમમાં 25% ફેન્સને મંજૂરી અપાતા વર્લ્ડ કપના આયોજનની શક્યતા વધી છે. જો વર્લ્ડ કપનું આયોજન થશે તો IPL વર્તમાન સિઝનનું આયોજન મુશ્કેલ બનશે. IPLના થવા પર બોર્ડને 4 હજાર કરોડથી વધુ રકમનું નુકસાન થશે. ઉપરાંત ખેલાડીઓને કરોડોની સેલેરી નહીં મળે.

કોરોના સંકટ રહેશે તો દેશની બહાર આયોજન કરાશે
કોરોના વાઈરસના કારણે દેશના સિલેક્ટ સ્ટેડિયમમાં જ મેચ રમાશે. ફેન્સના આવવા પર હાલ કોઈ નિર્ણય નથી લેવાયો. દેશમાં કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો દેશ બહાર લીગનું આયોજન થઈ શકે છે. કોરોના મુક્ત દેશોને પ્રાથમિક્તા અપાશે. ન્યૂઝીલેન્ડ પોતાને કોરોના મુક્ત જાહેર કરી ચૂક્યું છે. એવામાં ત્યાં આયોજન અંગે ચર્ચા ચાલી રહી છે. શ્રીલંકા અને યુએઈમાં પણ આયોજન થઈ શકે છે.

ટોપ-4 ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે
આઈપીએલમાં મોટાભાગે શનિવાર-રવિવારે જ 2 મેચ રમાય છે. હવે ઓછા દિવસમાં આઈપીએલ યોજાશે તો મોટાભાગે રોજ 2-2 મેચ રમાશે. આ વખતે પ્લેઓફ જેવું ફોર્મેટ નહીં હોય. પ્લેઓફમાં ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2 હોય છે. આ વખતે લીગમાં ટોપ-4 ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે. બોર્ડનો પ્રયાસ રહેશે કે મોટીસંખ્યામાં વિદેશી ખેલાડીઓ પણ લીગમાં સામેલ થઈ શકે.

નવેમ્બરમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ શકે છે
દરવર્ષે ઓગસ્ટથી BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. પરંતુ આ વખતે નવેમ્બરથી તેનો પ્રારંભ થશે. કારણ કે, તેના પહેલા IPLનું આયોજન થશે. આ બોર્ડની ડોમેસ્ટિક લીગ જ છે. સૌપ્રથમ દુલીપ ટ્રોફીનું આયોજન કરાશે. તે પછી રણજી ટ્રોફીની મેચો રમાશે. પછી વિજય હજારે વન-ડે ટૂર્નામેન્ટ અને અંતે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ રમાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2AE7oNM

Atlanta officer fired after fatal shooting of black man

Atlanta officer fired after fatal shooting of black man

from India Today | Top Stories https://ift.tt/3fooQVh

Woman on top gives all the attention to this cook

Woman on top gives all the attention to this cook




from News - Videos - The Times of India https://ift.tt/2Y2GxE6

Coronavirus testing to be tripled in Delhi

In a bid to urgently address increasing number of Covid-19 cases in the Capital, testing is set to be doubled in the next two days and tripled in six days while 500 railway coaches with 8,000 beds will be made available as care centres and a house-tohouse survey will be conducted in containment zones.

from Times of India https://ift.tt/3e2Rjj7

Saturday, June 13, 2020

Delhi battles Covid-19: Virus deaths in city cause funeral chaos

Delhi battles Covid-19: Virus deaths in city cause funeral chaos

from India Today | Top Stories https://ift.tt/2MXP1WW

Madhya Pradesh: Six dead in limestone quarry collapse in Shahdol

Madhya Pradesh: Six dead in limestone quarry collapse in Shahdol




from News - Videos - The Times of India https://ift.tt/3d1A8NR

UK protest: 100+ arrested after violent disorder



from Times of India https://ift.tt/3cXwZi4

Blog: Why we don’t care about this hashtag



from Times of India https://ift.tt/3cZBokv

કોરોના પોઝિટિવ ભાજપ નેતા શહેર કાર્યાલય આવતા ફફડાટ

અમદાવાદ ભાજપ શહેર કાર્યાલયમાં કોરોના પોઝિટિવ નેતાએ પ્રવેશ કરતા ફફડાટ ફેલાયો છે. આત્મનિર્ભર કેમ્પેન કર્ણાવતી મહાનગરના સહ ઇન્ચાર્જ અને સરસપુરના પૂર્વ કાઉન્સિલર ભાસ્કર ભટ્ટ શહેરની મિટિંગમાં કોરોના ટેસ્ટ કરાવ્યા છતાં હાજર રહ્યા હતા અને કાર્યાલય પર જ તેમને ફોન આવ્યો હતો કે, તેઓનો રિપોર્ટ પોઝિટિવ છે.

શનિવારે સાંજે જિતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા, આઈ.કે. જાડેજા, શહેરના ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો આ મીટિંગમાં હાજર રહ્યા હતા. શહેર પ્રમુખ જગદીશ પંચાલ, આત્મનિર્ભર ઇન્ચાર્જ હિતેશ બારોટ, મંત્રી કમલેશ પટેલ, મનુ કથરોતિયા, કૌશિક જૈન સહિત 15 લોકો હાજર હતા. ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે આ તમામને 14 દિવસ ક્વોરન્ટીન થવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

આ વિશે ભાસ્કર ભટ્ટે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, મને ખાંસી સિવાય કોઈ લક્ષણ ન હતાં. મેં શુક્રવારે ટેસ્ટ કરાવ્યો હતો. હું શનિવારે કાર્યાલય ગયો હતો. મિટિંગ પતાવીને રસ્તામાં મને ફોન આવ્યો હતો કે, હું પોઝિટિવ છું.

આ મીટિંગમાં હાજર એક નેતાએ જણાવ્યું હતું કે, આત્મ નિર્ભર કેમ્પેન શરૂ થવામાં છે ને ભટ્ટે આ મૂર્ખામી કરી. તેમણે ઇમરાન ખેડાવાલા જેવી મૂર્ખામી કરી. હવે હાજર તમામ નેતાના જીવ જોખમમાં આવી ગયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3e0R48s

J&K: 10-year-old boy from Pulwama wins heart with his rap

J&K: 10-year-old boy from Pulwama wins heart with his rap




from News - Videos - The Times of India https://ift.tt/3e0xTLL

Consider using ready government flats to house patients: Delhi HC

With Covid-19 cases spiking in the city, the Delhi high court has directed the AAP government and the Centre to increase the number of beds and ventilators in hospitals.

from Times of India https://ift.tt/2YM3ue7

અમદાવાદમાં તોફાની પવન સાથે સરેરાશ બે ઈંચ વરસાદ, વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા

તોફાની પવન સાથે વહેલી સવારે ચાર વાગ્યાથી અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો, નરોડા, દૂધેશ્વર, શાહીબાગ, સરદારનગર, કોતરપુર જેવા વિસ્તારમાં સવા બે ઈંચ, ઉસ્માનપુરા, રાણીપ, રખિયાલ, વાડજ, આશ્રમ રોડ વિસ્તારમાં બે ઈંચ, વિરાટનગર, ઓઢવ, મણિનગર, વટવા, નારોલ, રામોલ વિસ્તારમાં દોઢ ઇંચ, બોડકદેવ, ચાંદખેડા, મોટેરા, ગોતા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 23 અને 24 નંબરના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
હાટકેશ્વર, મણિનગર ગોરનો કુવો, સીટીએમ, રામોલ, જામફળવાડી કેનાલ, જશોદાનગર, નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં લોકોના ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા છે. મણિનગર જવાહરચોકથી ભૈરવનાથ, વટવા જીઆઈડીસી જવાના રોડ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.

રોડ પર પાણી ભરાયા
ધોધમાર વરસાદ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમદાવાદનું આકાશ વીજળીના ચમકારામાં પ્રકાશિત થઇ ગયું.


from Divya Bhaskar https://ift.tt/37rwTOt

Kim Jong Un's sister threatens South Korea with military action

Kim Jong Un's sister threatens South Korea with military action

from India Today | Top Stories https://ift.tt/2UJixDQ

Covid-19: Rs 500 fine for defying safety norms in Delhi

Covid-19: Rs 500 fine for defying safety norms in Delhi

from India Today | Top Stories https://ift.tt/2XZWN91

Care Today provides 700 ration packets to NCR's stuck migrants

Care Today provides 700 ration packets to NCR's stuck migrants

from India Today | Top Stories https://ift.tt/3e13LjE

ArcelorMittal plans Rs 2,000 crore investment in Odisha

ArcelorMittal plans Rs 2,000 crore investment in Odisha

from India Today | Top Stories https://ift.tt/3e2Ldzp

Forest dept rescues copper headed trinket snake in Odisha’s Mayurbhanj

Forest dept rescues copper headed trinket snake in Odisha’s Mayurbhanj




from News - Videos - The Times of India https://ift.tt/2AwjoRq

UK protest: 100+ arrested after violent disorder



from Times of India https://ift.tt/2YzPsfg

85% of migrants had to pay for journey home

More than 85% of migrants surveyed by a volunteer group, Stranded Workers Action Network (SWAN), said they had to pay for their journey home during the Covid-19 lockdown. The survey report says that the Supreme Court interim order on May 28 asking state governments to bear the transport costs came too late since their movement had been cleared at the beginning of the month.

from Times of India https://ift.tt/3hsai9d

Maharashtra cuts Covid test cost in pvt labs by 50%

Maharashtra on Saturday slashed the cost of a Covid-19 test in any private laboratory by more than half to Rs 2,200 from Rs 4,500 with immediate effect. State health minister Rajesh Tope said the revised rate was the lowest in the country.

from Times of India https://ift.tt/2zskH3k

What is real anymore?

We are all the publishers and creators of our own projected selves in a parallel world, never mind the reality! During my student days, exhausting bouts of sleepless study would lead me to a state...

from Times of India Opinion https://ift.tt/2UGcRuw

#DalitLivesMatter: Why we don’t care about this hashtag

By Indian standards, the atrocity was hardly worth a raised eyebrow. In the US, George Floyd, a black man accused of using counterfeit currency, was killed when a white policeman knelt on his neck for...

from Times of India Opinion https://ift.tt/3cZBokv

Paratha tax? Naan-sense. Let them eat cricket rotis

10 am Mealtimes at The Simpsons changed irrevocably when Paul McCartney agreed to make an appearance on the show. He had a singular condition- Lisa Simpson would have to be a vegetarian for the entire...

from Times of India Opinion https://ift.tt/2MWmHUF

Gujarat reports 495 new Covid-19 cases, 31 new deaths due in last 24 hours

Gujarat reports 495 new Covid-19 cases, 31 new deaths due in last 24 hours

from India Today | Top Stories https://ift.tt/2MSpRcd

Covid-19: Next 90 days key for virus vaccine hunt

Covid-19: Next 90 days key for virus vaccine hunt

from India Today | Top Stories https://ift.tt/2XZyMio

Sensor bell installed at Pashupatinath Temple to avoid physical contact of devotees

Sensor bell installed at Pashupatinath Temple to avoid physical contact of devotees




from News - Videos - The Times of India https://ift.tt/30GaH1S

DRDO develops chamber to sanitise uniform of security forces

DRDO develops chamber to sanitise uniform of security forces




from News - Videos - The Times of India https://ift.tt/2zv72Zn