Ad

Monday, April 6, 2020

Bhilwara's ruthless containment to contain coronavirus: Model Centre wants other cities to learn

Bhilwara's ruthless containment to contain coronavirus

from India Today | Top Stories https://ift.tt/3aORLQF

UNSC likely to meet on Covid-19 this week

UNSC likely to meet on Covid-19 this week

from India Today | Top Stories https://ift.tt/2Xm0SEi

ભારતમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી ‌વધતો હોવાથી લૉકડાઉન જૂન અથવા તો સપ્ટેમ્બર મહિના સુધી લંબાવાય એવી શક્યતા

ભારતમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે દેશભરમાં જાહેર કરાયેલું લૉકડાઉન સપ્ટેમ્બર સુધી લંબાવાઈ શકે છે. અમેરિકન કન્સલ્ટિંગ ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (બીસીજી)એ ભારતની સ્થિતિનો અભ્યાસ કરીને આ દાવો કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં જૂનના ચોથા અઠવાડિયામાં અથવા તો સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં જ લૉકડાઉન ખોલવાનું શરૂ કરી શકાય એમ છે. જોકે, ભારતમાં કોરોના કાબૂમાં ના આવ્યો તો જૂનના ત્રીજા અઠવાડિયામાં તેના કેસ અચાનક વધી જવાની શક્યતા છે.
ભારતમાં પણ ચીનની તર્જ પર લૉકડાઉન કરીને કોરોનાને કાબૂમાં લેવા પ્રયાસ
બીસીજીના રિપોર્ટમાં કહેવાયું છે કે દેશભરમાં લૉકડાઉન ખોલવામાં ભારત સરકાર સામે જાહેર આરોગ્ય સેવાની અપૂરતી તૈયારી અને જાહેર નીતિઓની અસરકારકતાના રેકોર્ડ જેવા પડકાર છે. ભારતમાં પણ ચીનની તર્જ પર લૉકડાઉન કરીને કોરોનાને કાબૂમાં લેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ દરમિયાન કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ સ્પષ્ટતા કરી હતી કે દેશમાં 14 એપ્રિલે 21 દિવસનું લૉકડાઉન પૂરું થશે. ત્યાર પછી લૉકડાઉન લંબાવવાની સરકારની કોઈ યોજના નથી. એટલું જ નહીં, 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂ જાહેર કર્યો હતો. એ પછી પણ સરકારે કોરોના વાઈરસને ફેલાતો રોકવા લોકોને 25 માર્ચથી ઓછામાં ઓછું 14 એપ્રિલ સુધી ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી.
ભારતમાં એપ્રિલની મધ્યમાં કોરોનાનો કેર શરૂ થઈ શકે છે
જોકે, આ રિપોર્ટ તૈયાર કરવા કોરોનાને લઈને ભારતની વાસ્તવિક સ્થિતિ, તે સંપૂર્ણપણે લૉકડાઉન છે કે નહીં તેમજ વાઈરસ રોકવાના ઉપાયો જેવી બાબતો ધ્યાનમાં રખાઈ છે. 25 માર્ચ સુધીના અનુમાનોના આધારે તૈયાર કરાયેલો આ રિપોર્ટ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અનુમાન કરવાના મોડલ પર આધારિત છે. આ સિવાય બીજા અનેક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં એપ્રિલની મધ્યમાં કોરોનાનો કેર શરૂ થઈ શકે છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસ 4553 થઈ ગયા છે, જેમાંથી ફક્ત 328 સાજા થઈ શક્યા છે અને 118 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
આ ઉપરાંત વિશ્વમાં કુલ કેસનો આંકડો 12.97 લાખથી પણ ‌વધી ગયો છે, જ્યારે 71,270નાં મોત થઈ ચૂક્યાં છે. ડેટા ઈન્ટેલિજન્સ યુનિટ ઓફ ઈન્ડિયાના જણાવ્યાનુસાર, અન્ય દેશોમાં કોરોના વાઈરસનો ચેપ વૃદ્ધોને વધુ લાગે છે, પરંતુ ભારતમાં આ વાઈરસનો ભોગ યુવાનો વધારે બની શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લૉકડાઉનની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2JIL7iT

Coronavirus: Cops shave their heads as 'prevention' as Agra Covid-19 tally rises

Coronavirus: Cops shave their heads as 'prevention' as Agra Covid-19 tally rises

from India Today | Top Stories https://ift.tt/2UKXS2O

સર્જિકલ માસ્ક પર કોરોના એક અઠવાડિયું રહે છે, તેના સ્પર્શથી પણ બચો, શૉપિંગ બેગને એક દિવસ સુધી મૂકી રાખો, પછી જ ખાલી કરો

દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસથી બચવા ફેસમાસ્ક મહત્ત્વનું સાધન છે. જોકે, લેસેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલું હોંગકોંગના વિજ્ઞાનીઓના સંશોધન અહેવાલમાં દાવો કરાયો છે કે, માસ્ક પર આ વાઈરસ એક અઠવાડિયા સુધી રહે છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સંશોધકોનું કહેવું છે કે આ વાઈરસને અનુકુળ વાતાવરણ મળે તો તે વધુ સમય પણ જીવિત રહી શકે છે. કોવિડ-19 વાઈરસ કેવી રીતે વર્તન કરે છે એ શોધવા વિજ્ઞાનીઓએ એક ઓરડામાં જુદા જુદા પ્રકારની સપાટી પર જુદા જુદા તાપમાનમાં તેની ક્ષમતા કેટલી હોય છે, તેની નોંધ કરી હતી.
આ સંશોધનથી માલુમ પડ્યું છે કે, પ્રિન્ટિંગ અને ટિસ્યૂ પેપર પર ત્રણ કલાકથી ઓછો સમય રહે છે. લાકડા અને કપડાં પર એક દિવસમાં મરી જાય છે, જ્યારે કાચ અને બેન્ક નોટ પર ચાર દિવસ જીવિત રહે છે. એવી જ રીતે, સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર તે ચારથી સાત દિવસ સુધી પણ ચોંટેલો રહે છે. સંશોધકોનું કહેવું છે કે અમારા આશ્ચર્ય વચ્ચે આ વાઈરસ સર્જિકલ માસ્ક પર સાતમા દિવસે પણ મળ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3dYZI7R

WHOના નામે વાઈરલ લૉકડાઉનનું શિડ્યુલ ફેક

દેશમાં 21 દિવસના લૉકડાઉન વચ્ચે સોશિયલ મીડિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નામે એક ફેક મેસેજ વાઈરલ થઈ ગયો છે. તેમાં ડબલ્યુએચઓના હવાલો આપીને લૉકડાઉનના પ્રોટોકોલના શિડ્યુલના ચાર તબક્કા દર્શાવાયા છે. જેમાં એક દિવસ, બીજામાં 21, ત્રીજામાં 28 અને ચોથામાં 15 દિવસના લૉકડાઉનની વાત છે. આ પ્રમાણે ભારતમાં 20 એપ્રિલથી 18 મે વચ્ચે લૉકડાઉનનો ત્રીજો તબક્કો હશે. જોકે, ભાસ્કર જૂથે ડબલ્યુએચઓનો જિનિવાના મુખ્યાલયમાં સંપર્ક કરતા મીડિયા ટીમના ક્રિશ્ચિયન લિંડમીયરે કહ્યું કે, લૉકડાઉનનો અમારો કોઈ પ્રોટોકોલ નથી, દરેક દેશના પોતપોતાના સેટ અપ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WHOના નામે વાઈરલ લૉકડાઉનનું શિડ્યુલ ફેક.


from Divya Bhaskar https://ift.tt/2JMiUrn

1 મહિનામાં જ 25 ટન દવાનો જથ્થો બનાવશે ગુજરાતી કંપની

કોરોના વાઇરસ સામે લડી શકે તેવી દવા બનાવવાની શોધ હાલ ચાલી રહી છે પરંતુ હાલ આ વાઇરસને નિષ્ક્રીય બનાવવા માટે મેલેરિયાના રોગમાં વપરાતી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન નામની દવા સારા પરિણામ આપી રહી છે. ગુજરાતમાં આવેલી ત્રણ ફાર્મા કંપનીઓ થોડા સમયમાં જ બાર કરોડ ટેબ્લેટ બનાવી દે તેવી ક્ષમતા વિકસાવાઇ રહી છે.ગુજરાતના ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયા જણાવે છે કે ગુજરાતમાં હાલ ત્રણ કંપનીઓ આ ડ્રગના મુખ્ય રો મટિરીયલ્સનું પણ ઉતપાદન કરી રહી છે અને તેમાંથી ટીકડીઓ બનાવી શકાય છે. હાલ આ તમામ કંપની પાસે બાર કરોડ ટેબ્લેટ બનાવી શકાય તેટલી દવાનો જથ્થો ઉપલબ્ધ છે અને તેમણે ઘણી બધી ટેબ્લેટ બનાવી પણ દીધી છે.કેડિલા હેલ્થકેર લિમિટેડ, અમદાવાદ ઉપરાંત વલસાડની મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ લિમિટેડ અને વડોદરાની વાઇટલ લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ આ દવાનું ઉત્પાદન કરે છે. આ તમામ કંપનીઓ પાસે હાલ ૧૯ લાખ ટેબ્લેટનો જથ્થો તૈયાર છે અને તે તમામ સરકાર ખરીદી રહી છે.
માત્ર પ્રિસ્ક્રિપ્શનને આધારે જ આ દવા હાલ મળી શકે છે
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને ક્લોરોક્વિનનો જથ્થો અમેરિકા મોકલવાની વાત કરી છે, જો કે ભારત સરકારે હાલ આ દવાની નિકાસ પર સખત પ્રતિબંધ મુક્યો છે તથા ખુલ્લા બજારોમાં તેના વેચાણ પર રોક છે. માત્ર પ્રિસ્ક્રિપ્શનને આધારે જ આ દવા હાલ મળી શકે છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ કહે છે કે હાલ ગુજરાતમાં જેટલાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓ છે તેમને હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન દવા અપાઇ રહી છે અને ઘણાં દર્દીઓ સાજા પણ થઇ રહ્યાં છે.
કોની પાસે કેટલી દવા બનાવી શકાય
  • મંગલમ ડ્રગ્સ: 14થી 15 દિવસની પ્રોડક્શન સાયકલ છે અને 20થી 25 દિવસમાં 1.5 ટન હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન બને તેટલું રો મટિરિયલ તૈયાર છે. આઠ એપ્રિલ સુધીમાં 200 કિગ્રા દવાની પહેલી બેચ તૈયાર થશે.
  • કેડિલા હેલ્થકેર: 15 એપ્રિલ સુધીમાં પહેલી બેચ તૈયાર હશે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં પંદર ટન દવાનો જથ્થો બની જશે.
  • વાઇટલ લેબોરેટરી: 17.50 લાખ ટેબલેટ બને તેટલો 350 કિલોગ્રામ રો મટિરીયલ છે. 8થી 9 ટન જેટલી ક્લોરોક્વિન બે મહિનામાં મળી જશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3aMnTo4

Sunday, April 5, 2020

ઓઢવમાં ધાબા પર ટોળું વળી પત્તા રમતા લોકોનો વીડિયો વાઈરલ થયો, ડ્રોન જોઈ ભાગવા લાગ્યાં

રાજ્યમાં લોકડાઉનનો પોલીસ ખૂબ જ કડકાઇથી અમલ કરાવી રહી છે. ઘરની બહાર ફરતા લોકો પર નજર રાખવા પોલીસ ડ્રોનની મદદ લઈ રહી છે. સોશિયલ મીડિયામાં ડ્રોનનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ધાબા પર કેટલાક લોકો ટોળું વળી અને પત્તા રમતા હતા. ડ્રોન જોઈ તમામ લોકો ભાગવા લાગ્યા હતા. આ વીડિયોમાં એક વિકલાંગ વ્યક્તિ પણ જોવા મળે છે. ધાબા પર જુગાર રમતા ડ્રોન જોઈ ભાગતા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે અનેં અમદાવાદના ઓઢવ વિસ્તારનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કે તપાસ કરવાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Update LIVE Ahmedabad, 6 April 2020


from Divya Bhaskar https://ift.tt/34dQdgn

Celebrities lead the way for #MaskIndia initiative

You can very easily make these face covers at home using any good quality cotton cloth with a tight weave.

from Times of India https://ift.tt/2XecLft

BJP MLA lights torch, chants 'Chinese virus go back' to mark fight against Covid-19 in Hyderabad

BJP MLA lights torch, chants 'Chinese virus go back' to mark fight against Covid-19

from India Today | Top Stories https://ift.tt/2Xajd7q

Coronavirus: Oil skids on oversupply fears, stocks jump on virus slowdown

Coronavirus: Oil skids on oversupply fears, stocks jump on virus slowdown

from India Today | Top Stories https://ift.tt/39Kzrqo

Delhi: Driver, out on road with fake ID during lockdown, held for posing as govt officer

Delhi: Driver, out on road with fake ID during lockdown, held for posing as govt officer

from India Today | Top Stories https://ift.tt/2ReefCR

Open to substantial tariffs on oil imports if prices stay low, says US President Donald Trump

Open to substantial tariffs on oil imports if prices stay low: Trump

from India Today | Top Stories https://ift.tt/2yDry9t

Most firms to face 10% revenue loss due to Covid-19: CII poll

Most firms to face 10% revenue loss due to Covid-19: CII poll

from India Today | Top Stories https://ift.tt/2JHNaUl

Mexico's president to lay out 'unorthodox' coronavirus plan to help economy, poor

Mexico's president to lay out 'unorthodox' coronavirus plan to help economy, poor

from India Today | Top Stories https://ift.tt/2xWwCFp

US braces for 'hardest' week as coronavirus deaths mount

US braces for 'hardest' week as coronavirus deaths mount

from India Today | Top Stories https://ift.tt/2Xek7zM

WHO busts recent myths around coronavirus

WHO busts recent myths around coronavirus




from News - Videos - The Times of India https://ift.tt/3dTMBES

Top doctors pin hope on BCG vaccines to reduce intensity of COVID-19

Top doctors pin hope on BCG vaccines to reduce intensity of COVID-19




from News - Videos - The Times of India https://ift.tt/2JIElcU

COVID-19: Did a Pak doctor scare the virus?

COVID-19: Did a Pak doctor scare the virus?




from News - Videos - The Times of India https://ift.tt/2x5fqh2

Lockdown 21: RPF distributes ration to poor in Rourkela

Lockdown 21: RPF distributes ration to poor in Rourkela




from News - Videos - The Times of India https://ift.tt/2Xeg0Um

Fake cop asks money from vehicle drivers in Indore, arrested

Fake cop asks money from vehicle drivers in Indore, arrested




from News - Videos - The Times of India https://ift.tt/3dU0zGZ

કોરોનાની ચેઈન તોડવા માટે સરકારો મોબાઇલ એપથી કરોડો લોકોની પળે પળ ટ્રેકિંગ કરી રહી છે, ક્વોરન્ટાઇન તોડતા જ એલર્ટ આવે છે

કોરોના વાઈરસ સંક્રમણની ચેઇન તોડવાના પ્રયાસ તમામ દેશો કરી રહ્યા છે. જેમાં આઇટીનો પણ બહુ ઉપયોગ થઇ રહ્યો છે. કેટલાક દેશ મોબાઇલ એપનો ઉપયોગ કરી રહ્યા છે તો ક્યાંક સંક્રમિતોની પળે પળની ટ્રેકિંગ કરવામાં આવી રહી છે. હોંગકોંગમાં ચીનથી આવેલા લોકોની લોકેશન પર નજર રાખવા માટે વોટ્સએપનો ઉપયોગ થઇ રહ્યો છે. એરપોર્ટ પર જ લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે તેમણે પોતાની લોકેશન સેટિંગને હંમેશા ઓન રાખવાની છે. તેથી આવા લોકો જો ઘરની બહાર નીકળે તો તંત્રને તુરત જ ખબર પડી જાય છે. બીજી બાજુ દક્ષિણ કોરિયાએ વોટ્સએપ જેવી જ એક એપ બનાવી છે. જો સંક્રમિત વ્યક્તિ પોતાની દિનચર્યાથી અલગ ગતિવિધિ કરતી જણાય તો એપ એલાર્મ અને એલર્ટ આપી દે છે. અહીં બહારથી આવેલા 10600 લોકોમાંથી 42 ટકા પર આ એપથી નજર રાખવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં ક્વોરન્ટાઇન તોડવા, ઘરે ફોન છોડીને જવા બદલ ભારે દંડ અને જેલમાં મોકલવા સુધીની સજા છે.
ચીનના 200 શહેરોમાં લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે
ચીનમાં પણ પ્રાંતીય સરકારોએ હેલ્થચેક એપ બનાવી છે. આ એપ ઘણા વિવિધ પ્લેટફોર્મ પર ચાલી શકે છે. લોકો ક્યાં આવ્યા- ગયા? અને ક્વોરન્ટાઇનમાં દરેક દિવસ તેમની સ્થિતિ કેવી રહી, તે મુજબ એપ પર કલર કોડ જનરેટ થાય છે. આ કલર કોડ સરકારો પાસે પહોંચે છે. આ સિસ્ટમ કેટલી યોગ્ય છે, તે કહેવું મુશ્કેલ છે, છતાં અલી પેનું માનવું છે કે ચીનના 200 શહેરોમાં લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. ડબ્લ્યુએચઓ પણ માય હેલ્થ એપ બનાવી રહ્યું છે. ફેસબુક, ગૂગલ, ટેન્સેન્ટ અને વ્હાઇટ ડાન્સ જેવી કંપનીઓ પોતાના કરોડો યુઝર્સની ગતિવિધિઓને પહેલેથી જ ટ્રેક કરે છે, તેથી ડબ્લ્યુએચઓ આ કંપનીઓ સાથે મળી જણાવી શકશે કે બીમારી ક્યાં-ક્યાં ફેલાઇ ચૂકી છે અને ક્યાં ફેલાવવાની છે. આ ડેટાની મદદથી સરકારો પણ જિલ્લા અને શહેરોના નિયમ કેટલા ઉપયોગી સાબિત થઇ રહ્યા છે, તે જાણી શકશે.
ગૂગલ બતાવશે કે રોડ અથવા ઇમારતમાં કેટલી ભીડ છે
મેપ્સની મદદથી ગૂગલ એવી વ્યવસ્થા બનાવી રહ્યું છે, જેનાથી યુઝર્સ એ જાણી શકશે કે કયા રોડ કે બિલ્ડીંગમાં કેટલી ભીડ છે. જેથી લોકો જવા કે ન જવાનો નિર્ણય લઇ શકે. તેનો ઉપયો સરકારો એ જાણવા માટે કરી શકશે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ રહ્યું છે કે નહીં? બ્રિટિશ સરકારના ડિઝિટલ સર્વિસિસના પ્રમુખ માઇક બ્રેકનનું કહેવું છે કે સરકારો પાસે લોકોને ટ્રેક કરવાની ટેક્નીક પહેલેથી જ છે. કોરોનાથી લડવામાં તેનો કેટલો ઉપયોગ થઇ રહ્યો છે તે કોઇ સ્પષ્ટરીતે નહીં જણાવે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Governments are tracking millions of people at the moment with the mobile app to break the Corona chain, alerts are coming as soon as quarantine breaks


from Divya Bhaskar https://ift.tt/39OVT1E

કોરોનાની 5 મિનિટમાં તપાસ કરનારી કિટ 18 એપ્રિલ સુધી ભારત આવી શકે છે, અછતના કારણે હાલ વધુ ટેસ્ટિંગ નથી થઈ શકતાં 

કોરોના વાઈરસના સંકટ વચ્ચે આ સમાચાર રાહત આપનારા છે. કોરોનાના શંકાસ્પદોની તપાસ માટે અમેરિકન કંપની એબોટે બનાવેલી રેપિડ કિટ ભારત પહોંચવાની છે. આ કિટ એપ્રિલના ત્રીજા અઠવાડિયા એટલે કે 18 એપ્રિલ સુધી ભારત આવી શકે છે. એબોટની તપાસ કિટ ગણતરીની મિનિટોમાં કોરોના શંકાસ્પદનું રિઝલ્ટ આપી દે છે. જો દર્દી પોઝિટિવ હોય તો પાંચ મિનિટમાં જણાવી દે છે, જ્યારે નેગેટિવ હોય તો માંડ 13 મિનિટ લાગે છે. આ કિટ વજનમાં પણ હલકી અને નાનકડી છે, જેને કોઈ પણ સ્થળે મોકલવી ખૂબ સરળ છે. તેને એ હોસ્પિટલો બહાર લગાવી શકાય છે, જ્યાં સંક્રમણના કેસ વધુ આવી રહ્યા છે. એબોટે એક મહિનામાં આવી 50 લાખ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. અમેરિકન રેગ્યુલેટર પણ આ ટેસ્ટ કિટની સ્વીકૃતિ આપી ચૂક્યું છે.
અમેરિકાથી પાંચ લાખ કિટ મંગાવી હતી
બીજી તરફ, દેશમાં કોરોના પ્રભાવિતોની ઓળખ કરવા માટે આરોગ્ય મંત્રાલય તેનો વ્યાપ વધારી રહ્યું છે કારણ કે, દુનિયાભરમાં તપાસ કિટની અછત છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, અમેરિકાથી પાંચ લાખ કિટ મંગાવી હતી. તેને દેશના વિવિધ રાજ્યોમાં આઈસીએમઆરની જુદી જુદી લેબમાં મોકલી દેવાઈ છે, પરંતુ જરૂરિયાતના પ્રમાણમાં તે ખૂબ ઓછી છે. આઈસીએમઆર પ્રમાણે પાંચ લાખ અને તપાસ કિટ એક-બે દિવસમાં પહોંચી જશે. વિદેશોથી આયાત કરવામાં હજુ થોડી મુશ્કેલી છે. આ તમામ કારણો જોતા ખાનગી તપાસ લેબને કોવિડ-19ના સંભવિત દર્દીઓની તપાસનો અધિકાર અપાયો છે, પરંતુ તેમની પાસે તપાસ કિટ ઉપલબ્ધ નથી. આ પ્રકારના વિસ્તારોમાં કે જ્યાં મોટા પાયે સંભવિત દર્દીઓ છે, ત્યાં રેપિડ એન્ટિબોડી તપાસ કિટના ઉપયોગની મંજૂરી અપાઈ છે. 50 લાખ રેપિડ એન્ટિબોડી તપાસ કિટનો પણ ઓર્ડર આઈસીએમઆર દ્વારા જ અપાયો છે. આ સિવાય અન્ય દેશોમાંથી પણ લાખો કિટ મંગાવાઈ છે.
આઈસીએમઆરે વધુ 4 સંસ્થાને કોરોના તપાસના હક આપ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ પોતાની લેબ સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીને પણ કોવિડ-19ની તપાસના આદેશ આપ્યા છે. જોકે, આઈસીએમઆરે સ્પષ્ટતા કરી છે કે, અમારા તરફથી તેમની લેબને કોઈ પ્રકારની તપાસ કિટ કે રિ-એજન્ટ નહીં અપાય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3aNSwJw

કરો ભગવાન મહાવીરની 2600 વર્ષ જૂની જીવંત પ્રતિમાના દર્શન, 7 પહાડોથી ઘેરાયેલું છે જન્મસ્થળે બનેલું આ મંદિર

જૈન ધર્માવલંબિઓની આસ્થાનું સૌથી મોટું તીર્થધામ. અહીં પ્રભુની 2600 વર્ષ જૂની પ્રતિમા છે. જેને સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવંત પ્રતિમા માનવામાં આવે છે. સાત પહાડોથી ઘેરાયેલા જન્મસ્થાનમાં ગયા મહિને જ એક ભવ્ય મંદિર બનીને તૈયાર થયું છે. અહીં જે પ્રતિમા સ્થાપિત છે તે 2015માં ચોરાઈ ગઈ હતી. જે 2016માં એક ખેતરમાંથી મળી હતી. એ પછી તેની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. દૂધિયા માર્બલથી બનેલા આ મંદિર પરિસરમાં એક આર્ટ ગેલેરી પણ છે, જ્યાં ભગવાન મહાવીરના જીવન દર્શન સાથે જોડાયેલી તસવીરો મૂકાયેલી છે.
ક્ષત્રિય ગ્રામકુંડ જ ભગવાન મહાવીરનું જન્મસ્થળ
24મા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મસ્થળને લઈને શ્વેતાંબર અને દિગંબર પંથમાં અલગ અલગ માન્યતાઓ છે. શ્વેતાંબર જૈન ક્ષત્રિય ગ્રામકુંડ અને દિગંબર જૈન વૈશાલીને ભગવાન મહાવીરનું જન્મ સ્થળ માને છે. પિયૂષ સાગરસૂરિજી મહારાજ જણાવે છે કે જૈન શ્વેતાંબર ધર્મના ગ્રંથ કલ્પસૂત્રના પૃષ્ઠ 102 અને 103માં ક્ષત્રિય ગ્રામકુંડનો ઉલ્લેખ છે. તેનાથી એ સાબિત થાય છે કે ભગવાન મહાવીરનું જન્મસ્થળ ક્ષત્રિય કુંડ જ છે. 1984માં મધુવન (ઝારખંડ)માં અખિલ ભારતીય ઈતિહાસ વિદ્વત સંમેલનમાં પણ ઈતિહાસકારોએ ક્ષત્રિય કુંડને ભગવાન મહાવીરનું જન્મસ્થળ માન્યુ હતું.
ભગવાન મહાવીરની 2600 વર્ષ જૂની પ્રતિમા અને મંદિરની વિશેષતાઓ
  • કલ્પસૂત્ર મુજબ આ પ્રતિમા પાંચમી-છઠ્ઠી શતાબ્દીની છે.
  • પદ્માસન મુદ્રામાં કમળ પર વિરાજીત પ્રતિમા ત્રણ ફૂટ ઊંચી છે.
  • પ્રતિમાનો સ્થાપના કાળ સંવત 1505 છે.
  • પ્રતિમાના ચતુર્દીક ગંધર્વ અપ્સરાઓ પણ છે.
  • 1.25 લાખ ચો.ફૂટમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર નિર્માણ.
  • જૈન મુનિઓને રહેવા માટે ધર્મશાળાનું નિર્માણ.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભગવાન મહાવીરની 2600 વર્ષ જૂની પ્રતિમા.
રાજસ્થાનના દેલવાડાની તર્જ પર આ મંદિરનું નિર્માણ થયું છે.


from Divya Bhaskar https://ift.tt/2JDZjd7

બોપલમાં ખુદ પોલીસે જ જાહેરનામાનો ભંગ કર્યો સોસાયટીમાં પીઆઇ સહિતનો સ્ટાફ ગરબે રમ્યો

બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ અનિલાબેન બ્રહ્મભટ્ટ તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા છડેચોક જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પીઆઈ, પીએસઆઈ તેમ જ પોલીસ કર્મચારીઓ સાથે બોપલ વિસ્તારની એક સોસાયટીમાં ગયાં હતાં. જ્યારે ગાયક કલાકાર ગરબા ગાઈ રહ્યા હતા તેમની સાથે પીઆઈ તેમજ પોલીસની આખી ટીમ એટલે કે ઓછામાં ઓછા 15 જેટલા પોલીસ કર્મચારીઓ ટોળું વળીને ગરબા રમ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે, જેના કારણે 4 કરતાં વધારે માણસ કોઈ પણ જગ્યાએ ભેગા થઈ શકે નહીં તેમ છતાં અમદાવાદની કેટલીક સોસાયટીઓમાં પોલીસ જ ડીજે અને સેલિબ્રિટી મોકલીને લોકોની ભીડ ભેગી કરી રહી હતી. જોકે રવિવારે ડીજે તેમ જ સેલિબ્રિટીઓને અમદાવાદની સોસાયટીઓમાં મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે બોપલ પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમ જ પોલીસ કર્મચારીઓ સાથે ગરબે ઝૂમતા દેખાયાં હતાં.
બોપલ વિસ્તારની એક સોસાયટીના લોકોને મનોરંજન મળી રહે તે માટે સોસાયટીની અંદક એક ગાયક કલાકાર બોલાવવામાં આવ્યા હતા. તે ગાયક કલાકાર સોસાયટીના ગાર્ડનમાં લાઉડ સ્પીકર પર મોટે મોટેથી ગરબા ગાઈ રહ્યાં હતાં જ્યારે પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, મહિલા પોલીસ તેમજ પોલીસ કર્મચારીઓ ટોળું વળીને ગરબા રમ્યાં હતાં.
હાલ આ તમામ કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થઈ રહ્યો છે. એક બાજુ શહેરમાં પોલીસ લોકો પાસે જાહેરનામાનું પાલન કરાવવા પ્રયાસો કરી રહી છે બીજી તરફ ખુદ પોલીસ જ તેના જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બોપલની એક સોસાયટીમાં પીઆઇ અનિલાબેન બ્રહ્મભટ્ટ પોતાના સ્ટાફ સાથે ગરબે રમતાં જોવા મળ્યાં હતાં.


from Divya Bhaskar https://ift.tt/2RbHma0

Agra celebrates the festival of unity against coronavirus

Agra celebrates the festival of unity against coronavirus

from India Today | Top Stories https://ift.tt/3bSYMQr

'Opposition sent them': BJP MLA distributes ration on birthday, social distancing goes for a toss

BJP MLA distributes ration on birthday, social distancing goes for a toss

from India Today | Top Stories https://ift.tt/39KQ4lV

Ghaziabad society organises ‘Balcony Karaoke’ to beat boredom

Ghaziabad society organises ‘Balcony Karaoke’ to beat boredom




from News - Videos - The Times of India https://ift.tt/2ReyksR

આચાર્ય વિદ્યાસાગરજી જણાવી રહ્યા છે... મહાવીરના 5 ઉપદેશ, જે હાલના કોરોના યુગમાં દરેક માટે જરૂરી અને અત્યંત ઉપયોગી છે

આજે મહાવીર જયંતિ છે. જયંતી મનાવવી અને તેના સિદ્ધાંતો માનવામાં ઘણો ફર્ક છે. આપણે જયંતિ મનાવીએ કે ના મનાવીએ, પરંતુ સિદ્ધાંતો જરૂર અપનાવવા જોઈએ. જેમણે આ અપનાવ્યા, તેમના જીવનમાં ઉતાર-ચઢાવ તો આવ્યા, પરંતુ તેઓ વિચલિત ના થયા. તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા સિદ્ધાંત છે. આજે કોરોના વાઈરસ ફેલાયો છે. આ સિદ્ધાંત તેની સામે લડવા ઉપયોગી છે.
તામસિક ભોજનથી કોરોના ફેલાયો, શાકાહારથી બચાય
અહિંસા:
અહિંસાને માનનારા જેટલા પણ લોકો કે દેશ છે, તેઓ આજે જે સ્થિતિમાં છે તેનાથી સંતુષ્ટ છે. કોરોનાનું કારણ જીવ હત્યા અને તામસિક ભોજન છે. ચીનમાં તો લોકો પશુ-પક્ષીઓ જ નહીં, જંગલી જીવજંતુઓ પણ મારીને ખાય છે. આ જ કારણે આ બિમારી ચીનમાંથી ફેલાઈ. માંસાહારનો ત્યાગ કરીને આવી બિમારીથી બચી શકાય છે.
બિમારીનું સત્ય જણાવીને તમે બધાને બચાવી શકો
સત્ય:
સત્યના માર્ગે જીવન જીવનારા સંત હોય છે. આજે જૂઠની બોલબાલા છે. સત્ય- અહિંસા સાથે આપણે એટલો જ સંબંધ છે- દીવાલો પર લખી નાંખીએ છીએ કે અને દીવાળી પર ઘર ધોળાવી દઈએ છીએ. આપણને બિમારી થાય, તો આપણે આ સત્ય જણાવવું જોઈએ. તેનાથી પરિવાર કે બીજાને બિમારીથી બચી શકાય છે. સત્ય જણાવવું જોઈએ, છુપાવવું ના જોઈએ.
ઘરમાં પરમાત્માનું ધ્યાન ધરી બિમારીથી બચી શકાય છે
બ્રહ્મચર્ય:
બ્રહ્મચર્ય એટલે આત્મામાં, સ્વભાવમાં લીન થવું. જ્યારે વ્યક્તિ બહાર જાય છે, તો દુનિયા તેને અશાંત કરે છે. તેનાથી ઊલટું આપણે આત્મા તરફ જઈએ છીએ, ત્યારે તેને બ્રહ્મ દેખાય છે. જે શાંતિ આપે છે. આજના સમયમાં સૌથી સારું સાધન છે, પરમાત્માનું ધ્યાન અને તેનું સ્મરણ કરવું. જો આવું કરીએ તો કોરોના મહામારીથી બચી શકાય છે.
બીજાની ઉન્નતિ પર નિયત બગાડવી, એ પણ ચોરી જ છે
અચૌર્ય:
અચૌર્ય એટલે કે ચોરી ના કરવી. ના મનથી, ના વચનથી. કોઈ પણ પડી ગયેલી, ભૂલી જવાયેલી વસ્તુ ઉઠાવવી પણ ચોરી છે. નિયત ખરાબ કરવી એ પણ ચોરી છે. આજે અનેક લોકો અને દેશો પણ બીજાનો વિકાસ નથી જોઈ શકતા. તેમને પાછળ કરવા બિમારી પણ ફેલાવી રહ્યા છે. કહેવાય છે કે, ચીને પોતાનું પ્રભુત્વ જમાવવા માટે આ વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.
દાન કરીને આ બીમારીમાંથી બહાર આવી શકીએ છીએ
અપરિગ્રહ:
અપરિગ્રહ એટલે કે ચીજવસ્તુ ભેગી નથી કરવાની. આપણે જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવાનો છે. અપરિગ્રહનું પાલન નહીં કરવાથી જ દુનિયામાં યુદ્ધો થાય છે. જમીન, ધન વગેરે માટે વ્યક્તિહ હિંસક બની જાય છે. જે કંઈ આપણે ભેગું એટલે કે પરિગ્રહ કર્યું છે, તે જરૂરિયાતમંદોને દાન આપવાથી મહામારીમાંથી બહાર આવી શકાય છે.

(ઈન્દોરમાં સુનીલ ભૈયાજી સાથેની વાતચીતના આધારે)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આચાર્ય વિદ્યાસાગરજી.


from Divya Bhaskar https://ift.tt/2XbfJBy

Tiger at New York's Bronx Zoo tests positive for coronavirus

Tiger at New York's Bronx Zoo tests positive for coronavirus

from India Today | Top Stories https://ift.tt/3bQNc8z

Saturday, April 4, 2020

No evidence of Sun giving immunity, cloth masks act as barriers against Covid-19: AIIMS Director

No evidence of Sun giving immunity, cloth masks act as barriers against Covid-19: AIIMS Director

from India Today | Top Stories https://ift.tt/2X9abrl

Coronavirus pandemic: Australia coach Justin Langer says empty stadiums an option on resumption

Justin Langer backs cricket behind closed doors after Covid-19 lockdown ends

from India Today | Top Stories https://ift.tt/2UJmB7K

Raipur woman gets herself tested for Covid-19, battles stigma to save parents, grandparents

Raipur woman gets herself tested for Covid-19, battles stigma to save parents, grandparents

from India Today | Top Stories https://ift.tt/2UJkQaH

Football in the time of Covid-19: Tajikistan enjoys rare spotlight as Istiklol win Super Cup

Tajikistan season opens amid Covid-19 pandemic, Istiklol win Super Cup

from India Today | Top Stories https://ift.tt/2V3EgFT

How rapid antibody tests are different from existing PCR tests for Covid-19 | Explained

How rapid antibody tests are different from existing PCR tests for Covid-19 | Explained

from India Today | Top Stories https://ift.tt/2wd5Acr

No threat of grid failure due to PM’s lights-out campaign: Power Ministry

No threat of grid failure due to PM’s lights-out campaign: Power Ministry




from News - Videos - The Times of India https://ift.tt/3bSHVNQ

COVID-19 crisis: Indian Navy trains non-medical staff for emergency

COVID-19 crisis: Indian Navy trains non-medical staff for emergency




from News - Videos - The Times of India https://ift.tt/2UJPpNp

Flight carrying Spanish, EU nationals to take off from Goa airport

Flight carrying Spanish, EU nationals to take off from Goa airport




from News - Videos - The Times of India https://ift.tt/3aO30Zy

Why board games are making a comeback



from Times of India https://ift.tt/2V4xTCi

આજે અંકોનો વિશેષ સંયોગ બની રહ્યો છે, જ્યોતિષ કહે છે- તેરસ તિથિએ દીવો પ્રગટાવવો શુભ મનાય છે

પીએમ મોદીએ 5 એપ્રિલ એટલે આજે રાતે 9 વાગે ઘરની બહાર અથવા બાલકનીમાં દીવો પ્રગટાવવાનો આગ્રહ કર્યો છે. આજે જે તિથિ અને યોગ બની રહ્યો છે, તેમાં ઘરના ઊમરે દીવો પ્રગટાવવાની પરંપરા તો છે જ. રવિવારે દિવસે મદન બારસ અને રાતે 9 વાગ્યા પહેલાં તેરસ તિથિ શરૂ થઇ જશે. બંને તિથિઓમાં સનાતન પરંપરામાં ઘરના ઊમરે અથવા ફળિયામાં દીવો પ્રગટાવવાનો નિયમ ઉલ્લેખવામાં આવ્યો છે. મોદીના દીવો પ્રગટાવવાની અપીલને થોડાં લોકો વિજ્ઞાન સાથે, તો થોડાં મનોવિજ્ઞાન સાથે જોડી રહ્યા છે. પદ્મશ્રી ડો. કે.કે. અગ્રવાલે આ બાબતને યોગ વસિષ્ઠ ગ્રંથના સામૂહિક ચેતનાના સિદ્ધાંત પર આધારિત જણાવ્યું છે.

ડો. અગ્રવાલે યોગ વશિષ્ઠ ગ્રંથમાં જણાવેલ સામૂહિક ચેતનાના સિદ્ધાંતને સમજાવતાં કહ્યું કે, 1 ટકા લોકો જેવું વિચારે છે તેવું જ 99 ટકા લોકો વિચારશે. એટલે, એકસાથે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાથી લોકોમાં એન્ઝાઇટી અને ડિપ્રેશન દૂર થઇ શકે છે. સાથે જ, ઉત્સાહ વધશે અને બિમારીઓ સામે લડવાની તાકાત પણ મળશે. ડો. અગ્રવાલે જણાવ્યું કે, વેદ પ્રમાણે જો પવિત્ર વિચારો સાથે સાફ મનથી સામૂહિક રૂપથી વિશેષ પ્રાર્થના કરવામાં આવે તો તેનો પોઝિટિવ પ્રભાવ મળે છે. કાશીના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા અને જયપુરના અંક જ્યોતિષી ડો. કુમાર ગણેશે પણ આ બાબતને મહત્ત્વપૂર્ણ જણાવી છે.

5 એપ્રિલે ગ્રહ-નક્ષત્રોનો વિશેષ સંયોગઃ-
જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે, રવિવાર રાતે 9 વાગે તેરસ તિથિ રહેશે. તેને વિજયા તિથિ કહેવામાં આવે છે. આ તિથિમાં કોઇપણ ખાસ કામના સાથે કરેલાં કામ પૂર્ણ થાય છે અને તેમાં વિજય પ્રાપ્ત થાય છે. આ દિવસે ગંડ નામનો યોગ બની રહ્યો છે. આ સમયે કૌલવ નામનું કરણ રહેશે. આ અશુભ યોગના પ્રભાવથી કોઇ બિમારીનો ઉપચાર કરવાથી તેની ગતિ અટકી જાય છે.

પં. મિશ્રાએ જણાવ્યું કે, સારાવલી ગ્રંથ પ્રમાણે રાતે 9 વાગ્યાની કુંડળીમાં ચંદ્ર અને બુધથી જાપ ધ્યાન સમાધિ યોગ બની રહ્યો છે. તે સમયે તુલા લગ્નની કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિથી આરોગ્ય યોગ બની રહ્યો છે. આ યોગમાં વિશેષ કામના સાથે કરેલાં કાર્યોથી લાંબી ઉંમર, સંપત્તિ અને રાજનૈતિક શક્તિઓનું સુખ મળે છે. તેરસ તિથિ દરમિયાન સાંજે અથવા રાતે ઘરના ઊમરે દીવો પ્રગટાવવાથી યમરાજ તે ઘરમાં રહેતાં લોકોના કષ્ટ દૂર કરે છે.

સ્કંધ પુરાણના એક શ્લોક પ્રમાણે-
मृत्युना दंडपाशाभ्याम कालेन श्यामाहा सहा।
त्रयोदश्यां दीपदानात सूर्यज: प्रयतां मम ।।

એટલે - તેરસ તિથિમાં દીવો પ્રગટાવ્યા બાદ યમરાજને પ્રણામ કરવા જોઇએ. આવું કરવાતી યમ પ્રસન્ન થાય છે અને કષ્ટ દૂર કરે છે.

અંક જ્યોતિષઃ સામૂહિક ચેતના અને બુદ્ધિથી વિજય દિવસઃ-
અંક જ્યોતિષી ડો. કુમાર ગણેશ પ્રમાણે રવિવાર 5 એપ્રિલે અંકોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. ડો. કુમાર ગણેશે જણાવ્યું કે, 5 અંક બુધનો કારક છે. આજની તારીખ 5-4-2020 ને જોડવાથી 13 આવે છે. આ અંકમાં સૂર્ય અને બૃહસ્પતિ બંનેનો પ્રભાવ છે. જ્યાં સૂર્ય દેશના રાજાનો કારક છે ત્યાં જ બૃહસ્પતિ ચેતના અને બુદ્ધિને પ્રભાવિત કરે છે. એટલે આ દિવસે દેશના રાજાના આગ્રહ પર સામૂહિક ચેતના અને બુદ્ધિના પ્રયોગ સાથે દીવો અને અન્ય વસ્તુઓના ઉપયોગથી પ્રકાશ કરવો શુભ મનાશે. અંક જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યાસ્ત બાદ રાહુ હાવી થઇ જાય છે. આ દરમિયાન રાહુની અશુભ અસરથી બચવા માટે સૂર્યનો પ્રભાવ વધારવો જોઇએ એટલે પ્રકાશ કરવો શુભ મનાય છે.

ડો. ગણેશ દિવસની તારીખ એટલે 5 વિશે જણાવે છે કે, આ અંક બુધનો કારક છે. બુધના શુભ પ્રભાવથી 5 દિવસ બાદ એટલે 10 એપ્રિલે દેશના અનેક ભાગમાં આ બિમારીથી રાહત મળવાની સંભાવના છે. ત્યાં જ, 14 દિવસ બાદ એટલે 19 એપ્રિલથી દેશ વધુ સારી સ્થિતિમાં આવી જશે. ત્યાર બાદ 5 એપ્રિલથી 23 દિવસ બાદ એટલે 28 એપ્રિલથી દેશમાં આ બિમારીનો પ્રભાવ ખૂબ જ ઓછો થઇ જશે.

અંક 13 ને જોડવાથી 4 આવે છે. જે રાહુનો અંક છે. મહિનાનો અંક પણ 4 છે. આ સિવાય 21 માર્ચથી 20 એપ્રિલ સુધી ચલિત અંક 9 એટલે મંગળનો અંક રહેશે. અંક જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યાસ્ત બાદ રાહુ હાવી થઇ જાય છે. આ દરમિયાન રાહુની અશુભ અસરથી બચવા માટે સૂર્યનો પ્રભાવ વધારવો જોઇએ એટલે પ્રકાશ કરવો શુભ માનવામાં આવે છે. મંગળ અગ્નિ અને પ્રકાશનો પણ કારક ગ્રહ છે. રવિવારે 3 વિશેષ ગ્રહોનો પ્રભાવ દેશને 5 દિવસ બાદ એટલે 10 એપ્રિલથી રાહત મળી શકે છે. 14 દિવસ બાદ એટલે 19 એપ્રિલથી વધારે સારી સ્થિતિ બનશે. 23 દિવસ બાદ એટલે 28 એપ્રિલ પછી વધુ સારી સ્થિતિ જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Religion and astrology also say that today is the day to put a lamp on the threshold of the house


from Divya Bhaskar https://ift.tt/2yv29yx