Ad

Friday, March 27, 2020

રાજુલાના વાવેરા અને ચાંદલિયા ડુંગર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

અમરેલી: રાજુલાના વાવેરા અને ચાંદલિયા ડુંગર વચ્ચે ગમખ્વાર અકસ્માતની બની ઘટનાઘટી છે. કાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હરિદ્વારથી પરત આવતા હતા ત્યાર ઘટના બની હતી. ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
4 people death in car accident near rajula


from Divya Bhaskar https://ift.tt/3bA67Ez

No comments:

Post a Comment