Ad

Sunday, March 29, 2020

અત્યાર સુધી 1142 કેસઃ સતત 2 દિવસથી દર્દીઓની સંખ્યામાં ઘટાડો, ગઈ કાલે 116 સંક્રમિત મળ્યા

નવી દિલ્હીઃ કોરોના વાઈરસથી સંક્રમણના કેસમાં છેલ્લા બે દિવસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે દેશમાં 151 દર્દીઓ વધ્યા હતા. એક દિવસમાં કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આ સૌથી મોટો આંકડો હતો. ત્યારબાદ શનિવારે 143 દર્દી અને રવિવાર મોડી રાત સુધી 116 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 1142 થઈ ગઈ છે. 31 લોકોના મોત થઈ ચુક્યા છે. આ આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડાઓમાં પણ હાલ સંક્રમિતોની સંખ્યા 1024 થઈ છે, જેમાંથી 95 સ્વસ્થ થઈ ગયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Coronavirus Outbreak India Live News 30 March 2020, Updates


from Divya Bhaskar https://ift.tt/2w2pmaG

No comments:

Post a Comment