Ad

Tuesday, March 31, 2020

Andhra Pradesh cop rides horse painted with images of coronavirus to spread awareness. Twitter reacts

Andhra Pradesh cop rides horse painted with images of coronavirus. Twitter reacts

from India Today | Top Stories https://ift.tt/39BcSnY

Anxiety, demonetisation images, WhatsApp messages: What led to exodus of migrants

Anxiety, demonetisation images, WhatsApp messages: What led to exodus of migrants

from India Today | Top Stories https://ift.tt/2JuFPHD

Coronavirus: First-ever digital cabinet meet in Britain sparks security concerns

Coronavirus: First-ever digital cabinet meet in Britain sparks security concerns

from India Today | Top Stories https://ift.tt/2xC5Z8I

Life in a Covid-19 contaminated area of Mumbai

Life in a Covid-19 contaminated area of Mumbai

from India Today | Top Stories https://ift.tt/2xCrEh1

One week into lockdown, Kolkata stores run out of hydroxichloroquine, essential medicines

One week into lockdown, Kolkata stores run out of hydroxichloroquine, essential medicines

from India Today | Top Stories https://ift.tt/39yRShV

Coronavirus in India: Markets set to witness biggest selloff by foreign investors in March

Coronavirus in India: Markets set to witness biggest selloff by foreign investors in March

from India Today | Top Stories https://ift.tt/3dK0m9e

Lockdown 21: Adorable girl blocks door, reminds father of PM Modi’s appeal to stay indoors

Lockdown 21: Adorable girl blocks door, reminds father of PM Modi’s appeal to stay indoors




from News - Videos - The Times of India https://ift.tt/2JwCGHr

‘Epidemiologic models show we need aggressive measures in the early phase … lockdown buys us time’

Statistical modelling provided an insight into the likely global spread of Covid-19 and catalysed action on the part of governments. Two scholars who worked on an India model, Bhramar Mukherjee, Professor of Epidemiology, University of...

from Times of India Opinion https://ift.tt/341J1UG

Indian cricketers may face pay cuts: ICA president

Former India batsman and currently the president of the Indian Cricketers Association (ICA) Ashok Malhotra feels that in the present grim situation, where there is a huge uncertainty around the cash-rich IPL, India's cricketers, some of them the richest in the sport, could soon face a pay cut.

from Times of India https://ift.tt/3aC3VfI

Banks to roll out EMI waiver options soon

Banks will soon come out with the operational procedure for retail borrowers to avail a three-month moratorium on their loans. Most lenders plan to send out text messages and emails allowing borrowers to avail the facility, while some have already done so.

from Times of India https://ift.tt/2UPGEA1

વકીલે કહ્યું - તમને કોરોના થાય, કારકિર્દી બરબાદ થાય, જજે કહ્યું - મને ભવિષ્યની કે કોરોનાના ચેપની ચિંતા નથી

સામાન્ય રીતે દેશની કોર્ટમાં એવું થાય છે જ્યારે વકીલ દલીલો કરતી વખતે ઉગ્ર બની જાય છે પણ કોલકાતા હાઈકોર્ટમાં એક વકીલને ઇચ્છા મુજબ રાહત ન મળતાં તે અકળાયો અને ઓપન કોર્ટમાં જજ સામે ગેરવર્તણૂક કરવા લાગ્યો. તેણે શ્રાપ આપતાં કહ્યું કે ભગવાન કરે તમને કોરોના થઈ જાય, તમારી કારકિર્દી બરબાદ થઈ જાય. જજ દીપાંકર દત્તાની બેન્ચે વકીલ બિજોય અધિકારીની ગેરવર્તણૂકને કોર્ટની અવમાનના ગણાવી. જજે વકીલને નોટિસ ફટકારતાં કહ્યું કે ન તો મને ભવિષ્યાની ચિંતા છે ન તો કોરોનાનો ડર. કોર્ટની ગરિમા મારા માટે સર્વોપરિ છે. તમે એ ગરિમાનું હનન કર્યુ છે એટલા માટે તમે અપરાધિક અવમાનનાના પ્રથમ નજરે આરોપી છો. આ મામલે સુનાવણી કોર્ટની ઉનાળાની રજાઓ બાદ કરાશે.
બસની હરાજીનો મામલો - વકીલે ટેબલને ધક્કો માર્યો, માઈક્રોફોન પછાડ્યું
જસ્ટિસ દીપાંકર દત્તાએ અવમાનના નોટિસમાં ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે કાલિદાસ દત્તા વિરુદ્ધ અલ્હાબાદ બેન્કના સહાયક મેનેજર કેસમાં કાલિદાસ તરફથી વકીલ બિજોય અધિકારીએ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી. સાથે જ કેસમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની સાથે વચગાળાના આદેશની માગ કરી હતી.
અરજદારનું કહેવું હતું કે લોનની અમુક રકમ ન ચૂકવી શકતા બેન્કે અરજદારની બસ જાન્યુઆરી મહિનામાં જપ્ત કરી હતી. હવે બેન્ક તે બસની હરાજી કરી રહી છે. તેના પર રોક લાગવી જોઈએ. જસ્ટિસ દીપાંકરે આ કેસમાં જલદી સુનાવણીનો ઈનકાર કર્યો અને આદેશ લખાવવાની શરૂઆત કરી.
આ દરમિયાન વકીલને લાગ્યું કે કોર્ટ તેમને સાંભળી નથી રહી. જોકે કોર્ટે કહ્યું કે તે બીજા પક્ષને સાંભળ્યા વિના એકતરફી આદેશ ન આપી શકે. જેના પછી વકીલે પિત્તો ગુમાવ્યો. એડ્રેસિંગ ટેબલને ધક્કો પણ માર્યો અને માઈક્રોફોન પણ પછાડ્યું હતું. ત્યાર પછી જસ્ટિસ દીપાંકર દત્તાએ વકીલને ચેતાવણી આપતાં કહ્યું કે, તમારી વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી થઈ શકે છે. જોકે વકીલો આ વિનમ્ર અપીલની પણ પરવા ના કરી અને ઘાંટા પાડવાનું ચાલુ રાખ્યું. એટલું જ નહીં વકીલે જજને શ્રાપ આપતો હોય એમ કહ્યું કે, તમને કોરોના થઈ જાય, અને કારકિર્દી પણ બરબાદ થઇ જાય. આ વાત સાંભળ્યા બાદ વકીલે કહ્યું કે, હવે મારી પાસે તમારી વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The lawyer said - you have infected corona, career ruined, judge said - I don't care about future or corona infection


from Divya Bhaskar https://ift.tt/33YTSyC

US: White House projects 100,000 to 240,000 deaths from coronavirus

US: White House projects 100,000 to 240,000 deaths from coronavirus

from India Today | Top Stories https://ift.tt/33YVwAi

Prominent Indian-origin virologist in South Africa dies from coronavirus

Prominent Indian-origin virologist in South Africa dies from coronavirus

from India Today | Top Stories https://ift.tt/3dGvHcV

Fifteen COVID-19 myths the MyGov app wants you to stop believing

Fifteen COVID-19 myths the MyGov app wants you to stop believing




from News - Videos - The Times of India https://ift.tt/2Uvl6d3

Who brought on coronavirus pandemic? China on prowl to deflect blame

Who brought on coronavirus pandemic? China on prowl to deflect blame

from India Today | Top Stories https://ift.tt/2WYpmDG

Coronavirus: India not exporting medical equipment on 'prohibited list'

Coronavirus: India not exporting medical equipment on 'prohibited list'

from India Today | Top Stories https://ift.tt/3bEDtBX

Coronavirus in India: Mamata Banerjee ventures out during lockdown to assist public

Coronavirus in India: Mamata Banerjee ventures out during lockdown to assist public

from India Today | Top Stories https://ift.tt/2UvtJ7A

Coronavirus: How India is gearing up for Covid-19

Coronavirus: How India is gearing up for Covid-19

from India Today | Top Stories https://ift.tt/39ElvOV

Coronavirus in India: One more doctor at Mohalla clinic tests positive for Covid-19

Coronavirus in India: One more doctor at Mohalla clinic tests positive for Covid-19

from India Today | Top Stories https://ift.tt/2ypfTem

Coronavirus cases rise in J&K after Tablighi Jamaat meet in Delhi

Coronavirus cases rise in J&K after Tablighi Jamaat meet in Delhi

from India Today | Top Stories https://ift.tt/2WYjSZC

Telangana, Andhra Pradesh to quarantine those who participated in Nizamuddin gathering

Telangana, Andhra Pradesh to quarantine those who participated in Nizamuddin gathering

from India Today | Top Stories https://ift.tt/3bKKHEN

Coronavirus in India: Tablighi Jamaat meet turns Covid-19 super spreader

Coronavirus: Tablighi Jamaat meet turns Covid-19 super spreader

from India Today | Top Stories https://ift.tt/2QZ2DUf

NREGS wages go up, thanks to inflation

As new rates come into force from Wednesday, the national average wage stands at Rs 202 per day, which is Rs 20 higher than 2019-20. None of the states has registered zero increase while the lowest hike is Rs 13 and the highest Rs 34. The welcome changehas been possible because of a spike in retail inflation for agriculture labourers - Consumer Price Index (Agriculture Labour).

from Times of India https://ift.tt/2ygiqr1

Monday, March 30, 2020

માર્ચમાં જીએસટીનું લક્ષ્ય 1.20 લાખ કરોડ હતું, જે 33% ઘટવાની આશંકા

ગુરુદત્ત તિવારી, નવી દિલ્હી/મુંબઇ: લૉકડાઉનથી કેન્દ્ર સરકારનું ચાલુ મહિનાનું (માર્ચનું) જીએસટી કલેક્શન ટાર્ગેટથી અંદાજે 40 હજાર કરોડ રૂ. ઓછું રહી શકે છે. કેન્દ્રએ માર્ચ માટે 1.20 લાખ કરોડ રૂ.નો જીએસટી કલેક્શન ટાર્ગેટ રાખ્યો હતો પણ નિષ્ણાતોનો અંદાજ છે કે હવે તેમાં એક તૃતીયાંશ ઘટાડો થઇ શકે છે. એ. કે. બત્રા એન્ડ એસોસિએટ્સના અશોક બત્રાએ જણાવ્યું કે મારો અંદાજ છે કે સરકારનું માર્ચનું જીએસટી કલેક્શન 80 હજાર કરોડ રૂ. જેટલું રહી શકે છે. નિષ્ણાતોનો એવો પણ અંદાજ છે કે પેટ્રોલ-ડીઝલનું ઉત્પાદન 75% ઘટવાથી કેન્દ્રને 20 હજાર કરોડ રૂ. ઓછા મળશે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઘટવાથી રાજ્ય સરકારોને પણ વેટના રૂપમાં 20 હજાર કરોડ રૂ.નું નુકસાન જશે. સરકારે 13.48 લાખ કરોડ રૂ.નો સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીના કલેક્શનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેનાથી તે પહેલેથી જ ઘણી પાછળ છે. ફેબ્રુઆરી સુધીમાં તેને માત્ર 10.76 લાખ કરોડ રૂ. જ મળ્યા છે. માર્ચમાં 1.20 લાખ કરોડ રૂ. સાથે તેને 11.96 લાખ કરોડ રૂ. જ મળત. હવે માર્ચમાં 40 હજાર કરોડ રૂ. ઘટતાં 11.56 કરોડ રૂ. જ મળશે.
લૉકડાઉનની માર્ચ કરતાં વધુ અસર એપ્રિલમાં દેખાશે એવો નિષ્ણાતોનો મત
સેમકો સિક્યોરિટીઝના રિસર્ચ હેડ ઉમેશ મહેતાનું કહેવું છે કે લૉકડાઉન બાદ જે રીતે વેપાર-ધંધા થંભી ગયા છે તેના કારણે જીએસટી કલેક્શન 40% સુધી ઘટી શકે છે. એપ્રિલમાં તેની અસર વધુ વ્યાપક રહેશે, કેમ કે માર્ચના પ્રથમ પખવાડિયા સુધી વેપાર-ધંધા રાબેતા મુજબ હતા.
આ સેક્ટર્સ પર સૌથી વધુ અસર
એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઇલ, રિફાઇનરીઝ અને પેટ્રોલ આઉટલેટ્સ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona effect: GST target for March was 1.20 lakh crore, which is expected to decline by 33%


from Divya Bhaskar https://ift.tt/3bEifEi

પ્રેમિકાની હત્યા કરી લાશ બેગમાં ભરીને પ્રેમી ઉદયપુર ભાગી ગયો

અમદાવાદ: ફેસબુકના માધ્યમથી પ્રેમ થતાં રાજસ્થાનના યુવક અને યુવતી ભાગીને અમદાવાદના નવા નરોડા ખાતે રહેવા આવી ગયા હતા, જો કે પ્રેમિકા અવારનવાર શંકા કરતી હોવાથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ને લાશ બેગમા મૂકીને ઘર બંધ કરીને ઉદયપુર નાસી ગયો હતો, જો કે પ્રેમીને પોતાની ભૂલ સમજાતા તેણે ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પ્રેમિકાની હત્યા કર્યા હોવાની વાત કરતા નરોડા પોલીસ ઉદયપુર જઈને પ્રેમીને પકડી ગુનો નોંધ્યો હતો.
નવા નરોડાની ઘટના, ઉદયપુર જઈ પ્રેમીએ પોલીસને જાણ કરી
રાજસ્થાનના મૂળ વતની અને હાલ નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેતા અનુરાગસિંગ ભદોરિયા(ઉ.વ.19)ને થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમ દ્વારા રાજસ્થાન રહેતી કિરણ નામની યુવતી સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. જો કે બન્નેના પરિવારના આ સંબંધથી નારાજ હોવાના કારણે અનુરાગસિંગ અને કિરણ લગ્ન કરવાનું નક્કી કરીને રાજસ્થાનથી ભાગીને નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેવા આવી ગયા હતા. બીજી બાજુ બન્ને પરિવારને આ વાતની જાણ પણ ન હતી. થોડા સમય સાથે રહ્યા અનુરાગસિંગે તેની માતાને મલવા જવાની વાત કરી ત્યારે કિરણે માતાને મલવાની ના પાડી હતી અને માતાના ચારિત્ર્ય વિશે બીભત્સ વાતો કરવા લાગી હતી,જેથી અનુરાગસિંગએ કિરણનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ તેની લાશને કપડા ભરવાની ભેગમાં ભરીને બેગ ઘરમાં મૂકી ઘર બંધ કરીને રાજસ્થાન ઉદયપુર ખાતે ચાલ્યો ગયો હતો. જો કે ત્યાં ગયા બાદ તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી જેથી ઉદયપુર પોલીસે નરોડા પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, જેથી નરોડા પોલીસના પીઆઈ જે જી પટેલની સૂચના ના આધારે ડી સ્ટાફના પીએસઆઈ ડી કે મારી તથા તેમનો સ્ટાફ ઉદયપુર પહોંચ્યો હતો ત્યાં જઈને આરોપી અનુરાગસિંગને નરોડા ખાતે લાવી તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો.
યુવતીના અગાઉ છૂટાછેડા થઈ ગયાં હતાં
આરોપી પકડ્યા બાદ પોલીસે તેની પૂછપરછ હાથધરી ત્યારે જાણવા માળ્યું હતું કે, કિરણના અગાઉ લગ્ન થઈ ગયાં હતાં, જો કે તેના પતિ સાથે તેને મનમેળ ન થતાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા,ત્યાર બાદ ફેસબુકના માધ્યમથી બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને લગ્ન કરવા માગતા હતા, જો કે બન્નેના પરિવાર આ સંબંધથી નારાજ હોવાથી ભાગીને નવા નરોડા ખાતે આવી ગયા હતા. પરંતુ કિરણના શંકાસીલ સ્વભાવના કારણે ઝઘડો થતાં તેની હત્યા કરીને લાશને બેગમાં ભરી બેગ ઘરમાં મૂકી ઘરને લૉક કરીને ઉદયપુર આવી ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2xD2Rt6

બે હાર્ટ એટેક, નિવૃત્તિને 3 માસ બાકી છતાં ASI રોજ 8 કલાક રોડ પર બંદોબસ્તમાં

અમદાવાદ: મારી ઉંમર 58 વર્ષની છે, મને 2 હાર્ટ એટેક આવી ચૂક્યા છે અને મારું હૃદય માત્ર 25 થી 30 ટકા જ કામ કરી રહ્યુ છે. જેના કારણે મારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ બહુ જ ઓછી છે. અગાઉ મને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ થઇ ગયો હતો. તેમ છતાં હાલની કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં હું ફરજ બજાવી રહ્યો છે. મારે લોકોને બસ એક જ વિનંતી કરવી છે કે, અત્યારે આપણે બધા કોરોના નામના અદ્રશ્ય રાક્ષસ સામે લડી રહ્યા છીએ. કોરોનાની કોઇ દવા નથી, માત્ર ઘરમાં રહેવું અને પોતાનું ધ્યાન રાખવું. જેથી મહેરબાની કરીને તમે કામ વગર બહાર ન નીકળો. એટલો અમને સાથ સહકાર આપો. લોકોને આ વિનંતી છે 3 મહિના બાદ નિવૃત્ત થઇ રહેલા પોલીસ કર્મચારી બચુભાઇ શેનવાની.
બચુભાઇ ગોવાભાઇ શેનવા(58) થલતેજ અજન્ટા એપાર્ટમેન્ટમાં રહે છે. બચુભાઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ છે. કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિમાં પણ બચુભાઈ હાલમાં પણ બપોરે 3 વાગ્યા થી રાતના 11 વાગ્યા સુધી રોડ ઉપર બંદોબસ્ત કરી રહ્યા છે.
બચુભાઇએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ 38 વર્ષથી પોલીસ ખાતામાં છે અને 3 મહિના પછી નિવૃત્ત થવાના છે. 2014 માં અને 2016 માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
જેથી અગાઉ તેમને સ્વાઈનફલૂ અને ચિકનગુનિયા પણ થઇ ગયા હતા. તેમ છતાં હાલની કોરોનાની પરિસ્થિતિમાં બચુભાઇ ગુરુકુલ રોડ ઉપર સુભાષ ચોક ખાતે ફરજ બજાવી રહ્યા છે. ઘરની બહાર ન નીકળો, ભીડમાં ન જાવ. અમે અત્યારે રોડ ઉપર ઊભા રહીને તમાની જ
સલામતી માટે તમને રોકીએ છીએ. જેથી મહેરબાની કરીને પોલીસને સાથ સહકાર આપો.
લોકો અમને ચા-નાસ્તો આપવા આવે છે પણ તેમને વિનંતી છે કે તમે અમારી સેવા ન કરો ફકત ઘરમાં રહો
શહેરના કોઇપણ વિસ્તારમાં જ્યાં પણ પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, ત્યાં તમામ લોકો પોલીસની સેવા કરે છે. તેમને પાણી - ચા - નાસ્તો - જમવાનું સહિતની તમામ સગવડો આપી રહ્યા છે, લોકોની આ લાગણી અમે સમજીએ છીએ, પરંતુ લોકો અમારી લાગણી સમજે અને બસ એટલું જ કરે કે ઘરમાં રહે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ASI બચુભાઇ શેનવા.


from Divya Bhaskar https://ift.tt/3bCjvI5

એન-95 માસ્ક બજાર 29 ગણું વધ્યું, રોજ રૂ. 1600 કરોડના માસ્ક વેચાઈ રહ્યા છે, 1 માસ્કનો 6 કલાકથી વધુ ઉપયોગ ના કરી શકાય

અમિત કુમાર નિરંજન, નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડ લાઈન પ્રમાણે, કોરોના વાઈરસથી બચવા માટે એન-95 માસ્ક સૌથી ઉત્તમ છે અને તેના પછી સૌથી સુરક્ષિત થ્રી- પ્લાય માસ્ક છે. એન-95 અને થ્રી પ્લાય ડિસ્પોઝેબલ માસ્ક છે. ઑલ ફૂડ એન્ડ ડ્રગ લાઈસન્સ હોલ્ડર ફાઉન્ડેશનના નેશનલ પ્રેસિડેન્ટ અભય પાંડેએ 31 જાન્યુઆરી 2020ના રોજ ભારત સરકારને પત્ર લખીને જણાવ્યું કે, એન-95 માસ્કની નિકાસ રોકવી જોઈએ. ત્યાર પછી સરકારે તુરંત તેની નિકાસ રોકવા માટે પગલાં લીધા. આમ છતાં, હાલ દેશમાં એન-95ની અછત સર્જાઈ છે.
એક એન-95 માસ્કની કિંમત રૂ. 350થી 400
અભય પાંડે કહે છે કે, ત્યારથી અત્યાર સુધી એન-95 માસ્કનું બજાર આશરે 29 હજાર ગણું વધી ગયું છે. કોરોના વાઈરસના સંક્રમણ પહેલા રોજના સરેરાશ 1670 માસ્ક વેચાતા, જ્યારે હાલ રોજના ચાર કરોડ માસ્ક વેચાઈ રહ્યા છે. હકીકતમાં હાલ દેશમાં રોજના 10 કરોડ એન-95 માસ્કની જરૂર છે. હાલ સરેરાશ એક એન-95 માસ્કની કિંમત રૂ. 350થી 400 છે. હાલ એન-95નો પ્રતિ દિન વેપાર રૂ. 1600 કરોડે પહોંચી ગયો છે.
ગયા વર્ષે પાંચ લાખ એન-95 માસ્કની પણ જરૂર નહોતી પડી
હાલ રોજના આશરે ત્રણ કરોડ થ્રી પ્લાય માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેની કિંમત હાલ રૂ. 16 સુધી પહોંચી ગઈ છે. આ હિસાબે આશરે રૂ. 48થી 50 કરોડ સુધીના થ્રી પ્લાય માસ્કનો રોજિંદો વેપાર થઈ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે, ગયા વર્ષે પાંચ લાખ એન-95 માસ્કની પણ જરૂર નહોતી પડી કારણ કે, આ માસ્ક મેડિકલ ક્ષેત્રે કામ કરતા લોકો જ ખરીદે છે. હવે તેની માંગ અચાનક વધી ગઈ છે. જોકે, આ માસ્કનો પણ 6 કલાકથી વધુ ઉપયોગ ના કરી શકાય. જે ડૉક્ટર, નર્સ, સફાઈ કર્મી, સુરક્ષા કર્મી કોરોના વાઈરસના દર્દીઓ વચ્ચે કામ કરી રહ્યા છે, તેમને દિવસમાં ચાર-ચાર એન-95 માસ્કની જરૂર પડે છે. ડબલ્યુએચઓની ગાઈડલાઈન પ્રમાણે, જો તમે તમારું માસ્ક સમયસર ના બદલો તો તેમાં ભેજ આવવા લાગે છે, જેનાથી વાઈરસ ઉત્પન્ન થવાની શક્યતા છે. ત્રિયમ, વીનસ, મેગ્લમ આ ત્રણ કંપની છે, જે દેશમાં એન-95 માસ્કનું મોટા પાયે ઉત્પાદન કરે છે.
લૉકડાઉનના કારણે 50 ટકા કારીગરો ઘટી ગયા
એન-95 માસ્ક બનાવવાનો ઉત્પાદન ખર્ચ રૂ. 11 આવે છે. સામાન્ય દિવસોમાં તે રૂ. 150માં વેચાય છે, પરંતુ કોરોના વાઈરસના પગલે હાલ તે રૂ. 300-400માં વેચાય છે. કેટલાક સ્થળે તે રૂ. 700માં પણ વેચાઈ રહ્યા છે. એવી જ રીતે, થ્રી પ્લાય માસ્કનો ઉત્પાદન ખર્ચ રૂ. 2થી વધુ નથી, પરંતુ તે રૂ. 16માં વેચાઈ રહ્યા છે. ઓર્થોસૂટ બાટોમેડિકલ એન્જિનિયરિંગના મેનેજર મનોજ રાજાવતે કહ્યું કે, હાલ અમે આશરે રૂ. 60 હજાર થ્રી પ્લાય માસ્કનું રોજિંદુ ઉત્પાદન કરી રહ્યા છીએ, પરંતુ અમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે, લૉકડાઉનના કારણે અમારા 50 ટકા કારીગરો ઘટી ગયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એન-95 માસ્કની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2JuMod6

20% increase in patients with mental illness since coronavirus outbreak: Survey

20% increase in patients with mental illness since coronavirus outbreak: Survey

from India Today | Top Stories https://ift.tt/3bOSSA3

Covid-19: Italy sees 812 more coronavirus deaths, but new cases fall steeply

Covid-19: Italy sees 812 more coronavirus deaths, but new cases fall steeply

from India Today | Top Stories https://ift.tt/39uxvlJ

Donald Trump says coronavirus guidelines may get tougher; 1 million Americans tested

Donald Trump says coronavirus guidelines may get tougher; 1 million Americans tested

from India Today | Top Stories https://ift.tt/3dGobyz

France sees worst daily death toll as army ferries critical virus patients

France sees worst daily death toll as army ferries critical virus patients

from India Today | Top Stories https://ift.tt/2USuR3U

US extends Iran nuclear cooperation sanctions waivers

US extends Iran nuclear cooperation sanctions waivers

from India Today | Top Stories https://ift.tt/2QZpPBB

China takes steps to heal virus-hit economy as infections fall

China takes steps to heal virus-hit economy as infections fall

from India Today | Top Stories https://ift.tt/3dGAk6F

New York Governor begs for help as death toll rises above 1,200

New York Governor begs for help as death toll rises above 1,200

from India Today | Top Stories https://ift.tt/3dGApqZ

How PMO is leading India's war on coronavirus

How PMO is leading India's war on coronavirus

from India Today | Top Stories https://ift.tt/2WWnR8Q

Coronavirus in India: Heat on rings eyeing PM-CARES funds

Coronavirus in India: Heat on rings eyeing PM-CARES funds

from India Today | Top Stories https://ift.tt/2Rds8RV

Banks yet to act on EMI relief, spark confusion

With just two days left for the next EMI cycle to begin, most big lenders are unprepared to follow the Reserve Bank of India’s blanket order allowing borrowers to hold back from paying instalments for the month. Top lenders such as State Bank of India, HDFC Bank, ICICI Bank, Kotak Bank and Axis Bank have not activated any channel for customers to exercise an option.

from Times of India https://ift.tt/2JrQZNy

એટલાન્ટાથી આવેલા અમદાવાદના યુવકનો કોરોના રિપોર્ટ બે વાર નેગેટિવ આવ્યો, 17મા દિવસે પોઝિટિવ

મૃગાંક પટેલ, અમદાવાદ: અમદાવાદમાં સોમવારે વધુ એક કેસ પોઝિટિવ મળ્યો છે. મેમનગરમાં રહેતા 39 વર્ષીય યુવક એટલાન્ટાથી પરત આવ્યા બાદ 28 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદનો આ પહેલો કેસ છે જેમાં 17મા દિવસે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. અગાઉ બે વખત આ યુવકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ગાઈડલાઈન મુજબ કોરોનામાં ઈન્ક્યુબેશન પિરિયડ 14 દિવસનો છે.ત્યારે 17મા દિવસે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને 14 દિવસના ઈન્ક્યુબેશન પિરિયડની વાતનો છેદ ઉડી ગયો છે.
28 માર્ચે વધુ તાવ આવતાં એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
મેમનગર વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવક 11 માર્ચે અમદાવાદ આવ્યો હતો. ત્યારબાદ તે હોમ ક્વોરન્ટાઈન હેઠળ હતો. તે દરમિયાન તેને તાવ, શરદી સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. જો કે, જે-તે સમયે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા. 14 દિવસમાં બે વખત લીધેલા નમૂનાના પરીક્ષણમાં તેનો રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હતો. પરંતુ 28 માર્ચે વધુ તાવ આવતાં તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સોમવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેના પરિવારના 6 સભ્યો અને તેની સાથે કામ કરતાં 4 લોકો મળી કુલ 10ને ક્વૉરન્ટીન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.
વિદેશથી આવેલાએ પેરાસિટામોલથી તાવના લક્ષણો દબાવ્યાની શંકા
અમદાવાદમાં વિદેશથી અંદાજે 4 હજાર લોકો છેલ્લા 20 દિવસમાં આવ્યા છે. આ પૈકીના સંખ્યાબંધ લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે. પરંતુ વિદેશથી આવેલા સંખ્યાબંધ લોકો જ્યારે અહીં આવ્યા ત્યારે પેરાસિટામોલથી તાવના લક્ષણો દબાવી રાખ્યા હોવાની મ્યુનિ. હેલ્થ વિભાગને આશંકા છે. જેને પગલે હવે ઘેર-ઘેર સરવેની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે કોરોનાની ગાઈડ લાઈન્સ મુજબ કોઈપણ દર્દીને 14 દિવસ સુધી તાવ, શરદી, ખાંસી કે અન્ય લક્ષણો ન દેખાય તો કોરોના ન હોવાનું માનવામાં આવે છે. પરંતુ પેરાસિટામોલ લઈને તાવના લક્ષણો દબાવી રાખ્યા હોય તો 14 દિવસનો ઈન્ક્યુબેશન પિરિયડ પૂરો થયા પછી પણ કોરોનાના લક્ષણો જોવા મળી શકે છે તેવું હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવું છે.
અમદાવાદનો ચેપ રાજકોટમાં ફેલાયો
મૂળ રાજકોટના અને અમદાવાદમાં નોકરી કરતાં 28 વર્ષીય યુવક લૉકડાઉનના કારણે રાજકોટ પરત ગયો હતો. તેને કોરોનાનો ચેપ લાગેલો હતો. રાજકોટ ગયા પછી આ યુવક તેના પિતરાઈને મળતાં તેને પણ ચેપ લાગ્યો હતો. રાજકોટની હોસ્પિટલમાં પિતરાઈને દાખલ કરતાં તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Us4qDf

Coronavirus in India: Long queues outside banks in East Delhi

Coronavirus in India: Long queues outside banks in East Delhi

from India Today | Top Stories https://ift.tt/3avY9fl

Coronavirus in India: Why lockdown may not fully contain virus surge

Coronavirus in India: Why lockdown may not fully contain virus surge

from India Today | Top Stories https://ift.tt/2xxtEXU

Coronavirus in India: Bengaluru company makes portable ventilators

Coronavirus in India: Bengaluru company makes portable ventilators

from India Today | Top Stories https://ift.tt/39wShBa

Coronavirus in India: Corporates pledge to combat Covid-19

Coronavirus in India: Corporates pledge to combat Covid-19

from India Today | Top Stories https://ift.tt/33W216Y

Coronavirus live: Total cases in India rise to 1251

The govt has said there is no plan to extend the lockdown beyond 21 days, and trashed media reports hinting at such a possibility. Meanwhile, the number of positive cases in India has crossed 1200 and the death toll stands at 32. Stay with TOI for the latest developments.

from Times of India https://ift.tt/2QRXEof

ટ્રમ્પે કહ્યું- મોતનો આંકડો 1 લાખ પર રોકી લઈશું તો એ પણ બહુ છે

વોશિંગ્ટન: કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચતાં અમેરિકા ભયભીત છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખીએ તો દેશમાં 22 લાખ સુધી મોત થઇ શકે છે. આ આંકડો 1 લાખ પર રોકી લઇએ તો પણ એમ માનજો કે આપણે સારું કામ કર્યું છે. ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સિંગના દિશાનિર્દેશોના પાલન માટેનો સમયગાળો 30 એપ્રિલ સુધી લંબાવી દીધો છે. તેમણે લોકોને હૈયાધારણ આપી કે 1 જૂનથી આપણે રિકવરીના માર્ગે હોઇશું.
ટ્રમ્પે કહ્યું- 12 એપ્રિલે ઇસ્ટર છે, ત્યાં સુધીમાં દેશમાં મૃત્યુઆંક ચરમસીમાએ હશે
સોમવારે કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા બાદ ટ્રમ્પે કહ્યું કે 12 એપ્રિલે ઇસ્ટર છે. ત્યાં સુધીમાં દેશમાં મૃત્યુઆંક ચરમસીમાએ હશે. આ બીમારીને હરાવવા સુધી આનાથી ખરાબ સ્થિતિ નહીં થાય. ડૉક્ટર્સે સલાહ આપી છે કે હાલ અમેરિકામાં નિયંત્રણો નહીં લાદીએ તો 2 લાખથી વધુ મોત થઇ શકે છે. ટોચના ઇન્ફેક્શન એક્સપર્ટ ડૉ. એન્થની ફૉસીએ સાયન્ટિફિક મોડલિંગના આધારે આ આકલન કર્યું છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં અઢી હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે.
કેનેડામાં કોરોનાના 6 હજારથી વધુ કેસ છતાં અંધાધૂંધી નહીં
છેલ્લા થોડા વર્ષોમાં વિકસિત દેશોમાં સૌથી વધુ ઇમિગ્રન્ટસનો ધસારો કેનેડા તરફ રહ્યો છે. ભારત કરતા વિસ્તારની દૃષ્ટિએ ૩ ગણો અને કુલ વસ્તી ૪ કરોડ ધરાવતા અતિ ઠંડા દેશ કેનેડા માટે યુવાનોને ખાસ આકર્ષણ રહ્યું છે. અન્ય વિકસિત દેશોની માફક કેનેડામાં પણ જાન્યુઆરી મહિનાથી કોરોનાના દર્દીઓ સામે આવ્યા. રવિવાર સુધીમાં કેનેડામાં ૬,૨૫૮ કેસ કોરોના પોઝિટિવના છે. ૨ મહિનામાં ૬૩ લોકોના આ વાયરસને કારણે મૃત્યુ થયા છે. મોટાભાગના રાજ્યોમાં ગુજરાતી મંડળ, સમાજ, ગ્રૂપ એક્ટીવ છે. વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો કરતા આ ગ્રૂપ્સ અત્યારે ગુજરાતીઓને પુરતો સપોર્ટ પૂરો પાડી રહ્યા છે. એકલા વસતા, વડીલો, વિદ્યાર્થીઓને મૂળભૂત જરૂર માટે અત્યારે આ ગ્રૂપ્સ તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. કેનેડાના કોઈ રાજ્યના ગુજરાતી ગ્રુપમાંથી ગુજરાતી આ રોગની ઝપટમાં આવ્યું હોય તેવા ખબર નથી.




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2UrRa1o

વિજ્ઞાનીઓનું આકલન- ભારતમાં કોરોનાની અસર વધુ નહીં થાય

નવી દિલ્હી: વિજ્ઞાનીઓનું આકલન છે કે ચીન, અમેરિકા, ઈટાલીની તુલનાએ ભારતમાં ફેલાયેલો કોરોના વાઇરસ વધુ ઘાતક સાબિત નહીં થાય. વિજ્ઞાનીઓ અનુસાર આ તમામ જગ્યાએ વાઈરસના સ્ટ્રેનમાં ફેર છે. ભારતીય વિજ્ઞાનીઓએ પણ 11-12 નમૂનાની તપાસ કરી જિનોમ સિક્વન્સિંગ તૈયાર કર્યુ છે. શરૂઆતના રિપોર્ટ અનુસાર ભારતમાં મળેલ વાઈરસ સિંગલ સ્પાઈક છે, જોકે ઈટાલી, ચીન અને અમેરિકામાં મળેલા વાઈરસમાં ત્રણ સ્પાઈક છે. એટલે કે ભારતમાં ફેલાયેલો વાઈરસ માનવીય કોષોને વધારે અસરદાર રીતે પકડી શકતો નથી. જ્યારે ત્રણ સ્પાઇકવાળો વાઈરસ કોષોને મજબૂત રીતે પકડે છે. જોકે આ અત્યંત શરૂઆતનો અભ્યાસ છે. તેના આધારે અંતિમ નિર્ણય સુધી પહોંચી ના શકાય. ઓસ્ટ્રેલિયા અને હોલેન્ડમાં પણ તેના પર અભ્યાસ થઈ રહ્યો છે.
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના ડૉ.કે.શ્રીનાથ રેડ્ડી, ડબ્લ્યૂએચઓમાં ભારતના પૂર્વ રાષ્ટ્રીય સલાહકાર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ટોંગરા અને એઈમ્સના પૂર્વ નિર્દેશક ડૉ.એસ.સી.મિશ્રા અનુસાર ભારતમાં મોટા ભાગના લોકોને બાળપણમાં જ ટીબીથી બચાવ માટે બીસીજીની રસી અપાઈ છે. તે ફક્ત ટીબીથી જ નહીં પણ શ્વાસના રોગમાં પણ ફાયદાકારક છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The impact of Corona in India will not be greater: Scientist


from Divya Bhaskar https://ift.tt/3axwRVQ

કોરોનાથી બચવા માટે ગુજરાતીઓ રોજનો 4500 લિટર ગૌમૂત્ર અર્ક પી રહ્યા છે, બોડી સ્પ્રે પણ બનાવ્યું

શાયર રાવલ, અમદાવાદ: હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે અને ગાયના મૂત્રને પવિત્ર ગણવામાં આવ્યું છે. વર્તમાન સમયે જ્યારે દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી છે ત્યારે ગુજરાતીઓએ તેમાથી બચવા ગૌમૂત્ર અર્ક નો આશરો લીધો છે. ગુજરાતમાં આશરે 500 ગૌશાળા છે તે પૈકીની ઘણી ગૌશાળા ગૌમૂત્રમાંથી ગૌમૂત્ર અર્ક તૈયાર કરી વેચાણ કરે છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે ગૌઅર્કનું સેવન કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ગૌસેવા ગતિવિધિ કર્ણાવતી મહાનગર પશ્વિમ વિભાગના ગૌસેવા સંયોજક ગૌતમ બોરીસા રાજ્યની ગૌશાળાના સંપર્કમાં છે.
તેમણે માહિતી આપતા કહ્યું કે, આયુર્વેદમાં ગૌ મૂત્રને અમૃત ગણવામાં આવ્યું છે. વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા વધી છે ત્યારથી ગૌઅર્કના વેચાણનો વ્યાપ વધ્યો છે. એક અંદાજ મુજબ રાજ્યની ગૌશાળામાં દરરોજ આશરે 2000 લીટર જેટલુ ગૌઅર્ક વેચાણ થતું હતું જે વધીને હવે 4500 લીટર સુધી પહોંચ્યું છે. મોટાભાગની ગૌશાળામાંથી ગૌઅર્કનો સ્ટોક ખાલી થઈ ચૂક્યો છે.
અમદાવાદ જગન્નાથ મંદિરની ગૌશાળાના ડૉ. ભાર્ગવભાઈ પટેલે કહ્યું કે, ગૌશાળામાં દરરોજ આશરે 300 લીટર ગૌમૂત્ર એકત્ર કરી તેમાંથી અંદાજે 150 લીટર જેટલુ ગૌઅર્ક તૈયાર કરાય છે. ગુજરાતમાં લૉકડાઉન થયું તે પહેલા ગૌઅર્કનું વેચાણ ડબલ થયું હતું. ગૌમૂત્રમાંથી તૈયાર થતા ફિનાયલનું પણ વેચાણ વધ્યું છે. બંસી ગીર ગૌશાળાના મહેશભાઈ દેસાઈએ કહ્યું કે, વેચાણ કેન્દ્રમાં દરરોજ સરેરાશ ગૌઅર્કની 20 બોટલનું વેચાણ થતુ હતું, પરંતુ થોડાક દિવસથી તેનું વેચાણ વધી ગયું છે. લૉકડાઉનના આગલા દિવસે 80થી વધુ બોટલો વેચાઈ હતી.
ગૌમૂત્ર અર્કનું મફત વિતરણ શરૂ કરાયું
એસજીવીપી ગુરૂકુળના શાસ્ત્રી સ્વામીએ કહ્યું કે, તેમની ગૌશાળામાં ગૌમૂત્રની બનાવટની જુદીજુદી ચીજવસ્તુઓના વેચાણમાં 30 ટકા જેટલો વધારો થયો છે. ભાભરની જલારામ ગૌશાળા દ્વારા કોરોનાને લઈ ગૌમૂત્ર અર્કનું મફત વિતરણ શરૂ કરાયું છે. બાકરોલ બંસરી ગૌશાળાના રાજુભાઈ પટેલે કહ્યું કે, તેમના વિતરણ કેન્દ્રમાં રોજની સરખામણીએ ગૌમૂત્ર અર્કનું વેચાણ ચારગણુ થયું છે.
ગૌમૂત્ર શ્વસનતંત્ર અને કફના રોગોમાં અસરકારક:આયુર્વેદ નિષ્ણાત
નોંધનિય છે કે, વિશ્વ આખામાં જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેમાં મોટા ભાગે વયસ્ક લોકોનો સમાવેશ થયો છે. તેમનું મૃત્યુ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે થયું હતું. અખંડાનંદ કોલેજના આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય ફાલ્ગુન પટેલે કહ્યું કે, ગૌમૂત્ર શ્વસનતંત્ર અને કફના રોગોમાં અસરકારક પરિણામ આપે છે. આ ઉપરાંત ઉધરસ, સોજા, એનીમિયા, કબજિયાત, સ્થૂળતા, ડાયાબિટીસ, ઉદરના રોગોમાં ગૌમૂત્રનું સેવન લાભદાય છે. ગૌમૂત્રમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે. એલોપેથિ પ્રેક્ટિશનર સિનિયર તબીબ ડૉ. એમ.એસ. અગ્રવાલ કહે છે કે હું પોતે ગૌમૂત્રનું સેવન કરૂં છું અને અત્યાર સુધી હજારો દર્દીઓને ગૌમૂત્ર લેવા એડવાઈઝ કરી છે. ગૌમૂત્ર ઈમ્યુનિટી બિલ્ડઅપ કરવા માટે મદદરૂપ થાય છે. સિનિયર એમ.ડી. ફિઝિશિયન ડૉ. પ્રવિણ ગર્ગ કહે છે કે, ગૌમૂત્રના ફાયદા અથવા ગેરફાયદા અંગે હજૂ કોઈ ઓથેન્ટિક રિસર્ચ થયા નથી માટે હું દર્દીઓને સેવન કરવા એડવાઈઝ કરતો નથી.
ગૌમૂત્ર એકત્ર કરવાની અને સેવન કરવાની પદ્ધતિ
આયુર્વેદની દૃષ્ટિએ ગૌમૂત્રને અસરકારક બનાવવા કેટલાક ચોક્કસ નિયમો છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં આગળનું ગૌમૂત્ર જવાદઈ તાંબુ, કાંસુ કે સ્ટીલના પાત્રમાં ગૌમૂત્રને ઝીલવું જોઈએ. પ્રાચિન શાસ્ત્રોમાં ગૌમૂત્ર ઝીલવા ચાંદી અને સુવર્ણ પાત્રનો ઉલ્લેખ કરાયેલો છે. કુવારી અને બીમાર ન હોય એવી ગાયનું જ ગૌમૂત્ર ઝીલવું જોઈએ. ગર્ભવતી ગાયનું મૂત્ર લઈ શકાતું નથી. એકત્ર કરેલા ગૌમૂત્રમાંથી ગૌઅર્ક તૈયાર કરાય છે. ગૌઅર્કને સુર્યોદય પહેલા અથવા સુર્યોદના એક પ્રહર સુધી ભુખ્યા પેટે લેવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ આપે છે. 100 એમએલ જેટલા પાણીમાં 10 એમએલ ગૌઅર્ક મિશ્રિત કરીને પીવું જોઈએ. ગૌઅર્કને પ્લાસ્ટિકની બોટલમાં સંગ્રહ ન કરવો જોઈએ. તેને કાચની બોટલમાં સંગ્રહ કરવો જોઈએ.
ગૌઅર્કમાંથી સેનેટાઈઝર અને બોડી સ્પ્રે બનાવ્યા
શ્રી સમી ગૌસેવા મંડળ – સમીના પ્રમુખ અને રિસર્ચર લાભશંકરભાઈ રાજગોરે કોરોના વાઈરસની અસરને દૂર કરવા સેનેટાઈઝર અને બોડી સ્પ્રે તૈયાર કર્યા છે. ગૌમૂત્રઅર્કમાં તુલસી, તકમરીયા અને લીમડો નાંખી સેનેટાઈઝર બનાવાય છે. સેનેટાઈઝરમાં સુગંધ માટે ચંદન અથવા ગુલાબ મિશ્રિત કરાય છે. બોડીસ્પ્રે બનાવવા માટે પણ ગૌમૂત્ર અર્ક અને તેમા ગુલાબ અને ચંદન મિશ્રિત કરાય છે. બોડીસ્પ્રેના રિસર્ચને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં પણ આવ્યું છે.
સૂરજમલભાઈએ જણાવ્યું હતું કે, તેમણે કોરોના વાઈરસની દહેશતને ધ્યાને રાખી સાળંગપુર હનુમાન મંદિરની ગૌશાળામાંથી ગૌમૂત્ર અર્કની ખરીદી કરી હતી. તે પોતે અને તેમના પત્ની છેલ્લા અઠવાડિયાથી નિયમિત ગૌમૂત્ર અર્કનું સેવન કરી રહ્યાં છે.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગૌમૂત્ર અર્કનું સેવન કરતાં વ્યક્તિ.


from Divya Bhaskar https://ift.tt/39z5BoB

Sunday, March 29, 2020

Coronavirus: How Dubai, Saudi returnees slipped under radar

Many of those who returned from Gulf countries to India in February and early March were neither screened at airports nor advised to quarantine themselves. The focus then was on passengers from China, South Korea, Iran, Spain, Italy and Germany. Dubai and Saudi Arabia weren’t even on the radar.

from Times of India https://ift.tt/3ar5jBy

અત્યાર સુધી 1142 કેસઃ સતત 2 દિવસથી દર્દીઓની સંખ્યામાં ઘટાડો, ગઈ કાલે 116 સંક્રમિત મળ્યા

નવી દિલ્હીઃ કોરોના વાઈરસથી સંક્રમણના કેસમાં છેલ્લા બે દિવસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે દેશમાં 151 દર્દીઓ વધ્યા હતા. એક દિવસમાં કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આ સૌથી મોટો આંકડો હતો. ત્યારબાદ શનિવારે 143 દર્દી અને રવિવાર મોડી રાત સુધી 116 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 1142 થઈ ગઈ છે. 31 લોકોના મોત થઈ ચુક્યા છે. આ આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડાઓમાં પણ હાલ સંક્રમિતોની સંખ્યા 1024 થઈ છે, જેમાંથી 95 સ્વસ્થ થઈ ગયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Coronavirus Outbreak India Live News 30 March 2020, Updates


from Divya Bhaskar https://ift.tt/2w2pmaG