Ad

Saturday, April 4, 2020

આજે અંકોનો વિશેષ સંયોગ બની રહ્યો છે, જ્યોતિષ કહે છે- તેરસ તિથિએ દીવો પ્રગટાવવો શુભ મનાય છે

પીએમ મોદીએ 5 એપ્રિલ એટલે આજે રાતે 9 વાગે ઘરની બહાર અથવા બાલકનીમાં દીવો પ્રગટાવવાનો આગ્રહ કર્યો છે. આજે જે તિથિ અને યોગ બની રહ્યો છે, તેમાં ઘરના ઊમરે દીવો પ્રગટાવવાની પરંપરા તો છે જ. રવિવારે દિવસે મદન બારસ અને રાતે 9 વાગ્યા પહેલાં તેરસ તિથિ શરૂ થઇ જશે. બંને તિથિઓમાં સનાતન પરંપરામાં ઘરના ઊમરે અથવા ફળિયામાં દીવો પ્રગટાવવાનો નિયમ ઉલ્લેખવામાં આવ્યો છે. મોદીના દીવો પ્રગટાવવાની અપીલને થોડાં લોકો વિજ્ઞાન સાથે, તો થોડાં મનોવિજ્ઞાન સાથે જોડી રહ્યા છે. પદ્મશ્રી ડો. કે.કે. અગ્રવાલે આ બાબતને યોગ વસિષ્ઠ ગ્રંથના સામૂહિક ચેતનાના સિદ્ધાંત પર આધારિત જણાવ્યું છે.

ડો. અગ્રવાલે યોગ વશિષ્ઠ ગ્રંથમાં જણાવેલ સામૂહિક ચેતનાના સિદ્ધાંતને સમજાવતાં કહ્યું કે, 1 ટકા લોકો જેવું વિચારે છે તેવું જ 99 ટકા લોકો વિચારશે. એટલે, એકસાથે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાથી લોકોમાં એન્ઝાઇટી અને ડિપ્રેશન દૂર થઇ શકે છે. સાથે જ, ઉત્સાહ વધશે અને બિમારીઓ સામે લડવાની તાકાત પણ મળશે. ડો. અગ્રવાલે જણાવ્યું કે, વેદ પ્રમાણે જો પવિત્ર વિચારો સાથે સાફ મનથી સામૂહિક રૂપથી વિશેષ પ્રાર્થના કરવામાં આવે તો તેનો પોઝિટિવ પ્રભાવ મળે છે. કાશીના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા અને જયપુરના અંક જ્યોતિષી ડો. કુમાર ગણેશે પણ આ બાબતને મહત્ત્વપૂર્ણ જણાવી છે.

5 એપ્રિલે ગ્રહ-નક્ષત્રોનો વિશેષ સંયોગઃ-
જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે, રવિવાર રાતે 9 વાગે તેરસ તિથિ રહેશે. તેને વિજયા તિથિ કહેવામાં આવે છે. આ તિથિમાં કોઇપણ ખાસ કામના સાથે કરેલાં કામ પૂર્ણ થાય છે અને તેમાં વિજય પ્રાપ્ત થાય છે. આ દિવસે ગંડ નામનો યોગ બની રહ્યો છે. આ સમયે કૌલવ નામનું કરણ રહેશે. આ અશુભ યોગના પ્રભાવથી કોઇ બિમારીનો ઉપચાર કરવાથી તેની ગતિ અટકી જાય છે.

પં. મિશ્રાએ જણાવ્યું કે, સારાવલી ગ્રંથ પ્રમાણે રાતે 9 વાગ્યાની કુંડળીમાં ચંદ્ર અને બુધથી જાપ ધ્યાન સમાધિ યોગ બની રહ્યો છે. તે સમયે તુલા લગ્નની કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિથી આરોગ્ય યોગ બની રહ્યો છે. આ યોગમાં વિશેષ કામના સાથે કરેલાં કાર્યોથી લાંબી ઉંમર, સંપત્તિ અને રાજનૈતિક શક્તિઓનું સુખ મળે છે. તેરસ તિથિ દરમિયાન સાંજે અથવા રાતે ઘરના ઊમરે દીવો પ્રગટાવવાથી યમરાજ તે ઘરમાં રહેતાં લોકોના કષ્ટ દૂર કરે છે.

સ્કંધ પુરાણના એક શ્લોક પ્રમાણે-
मृत्युना दंडपाशाभ्याम कालेन श्यामाहा सहा।
त्रयोदश्यां दीपदानात सूर्यज: प्रयतां मम ।।

એટલે - તેરસ તિથિમાં દીવો પ્રગટાવ્યા બાદ યમરાજને પ્રણામ કરવા જોઇએ. આવું કરવાતી યમ પ્રસન્ન થાય છે અને કષ્ટ દૂર કરે છે.

અંક જ્યોતિષઃ સામૂહિક ચેતના અને બુદ્ધિથી વિજય દિવસઃ-
અંક જ્યોતિષી ડો. કુમાર ગણેશ પ્રમાણે રવિવાર 5 એપ્રિલે અંકોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. ડો. કુમાર ગણેશે જણાવ્યું કે, 5 અંક બુધનો કારક છે. આજની તારીખ 5-4-2020 ને જોડવાથી 13 આવે છે. આ અંકમાં સૂર્ય અને બૃહસ્પતિ બંનેનો પ્રભાવ છે. જ્યાં સૂર્ય દેશના રાજાનો કારક છે ત્યાં જ બૃહસ્પતિ ચેતના અને બુદ્ધિને પ્રભાવિત કરે છે. એટલે આ દિવસે દેશના રાજાના આગ્રહ પર સામૂહિક ચેતના અને બુદ્ધિના પ્રયોગ સાથે દીવો અને અન્ય વસ્તુઓના ઉપયોગથી પ્રકાશ કરવો શુભ મનાશે. અંક જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યાસ્ત બાદ રાહુ હાવી થઇ જાય છે. આ દરમિયાન રાહુની અશુભ અસરથી બચવા માટે સૂર્યનો પ્રભાવ વધારવો જોઇએ એટલે પ્રકાશ કરવો શુભ મનાય છે.

ડો. ગણેશ દિવસની તારીખ એટલે 5 વિશે જણાવે છે કે, આ અંક બુધનો કારક છે. બુધના શુભ પ્રભાવથી 5 દિવસ બાદ એટલે 10 એપ્રિલે દેશના અનેક ભાગમાં આ બિમારીથી રાહત મળવાની સંભાવના છે. ત્યાં જ, 14 દિવસ બાદ એટલે 19 એપ્રિલથી દેશ વધુ સારી સ્થિતિમાં આવી જશે. ત્યાર બાદ 5 એપ્રિલથી 23 દિવસ બાદ એટલે 28 એપ્રિલથી દેશમાં આ બિમારીનો પ્રભાવ ખૂબ જ ઓછો થઇ જશે.

અંક 13 ને જોડવાથી 4 આવે છે. જે રાહુનો અંક છે. મહિનાનો અંક પણ 4 છે. આ સિવાય 21 માર્ચથી 20 એપ્રિલ સુધી ચલિત અંક 9 એટલે મંગળનો અંક રહેશે. અંક જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યાસ્ત બાદ રાહુ હાવી થઇ જાય છે. આ દરમિયાન રાહુની અશુભ અસરથી બચવા માટે સૂર્યનો પ્રભાવ વધારવો જોઇએ એટલે પ્રકાશ કરવો શુભ માનવામાં આવે છે. મંગળ અગ્નિ અને પ્રકાશનો પણ કારક ગ્રહ છે. રવિવારે 3 વિશેષ ગ્રહોનો પ્રભાવ દેશને 5 દિવસ બાદ એટલે 10 એપ્રિલથી રાહત મળી શકે છે. 14 દિવસ બાદ એટલે 19 એપ્રિલથી વધારે સારી સ્થિતિ બનશે. 23 દિવસ બાદ એટલે 28 એપ્રિલ પછી વધુ સારી સ્થિતિ જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Religion and astrology also say that today is the day to put a lamp on the threshold of the house


from Divya Bhaskar https://ift.tt/2yv29yx

દ્વારકાથી 1700 લોકોને બસો દ્વારા ઘરે મોકલ્યા, ઉજૈનમાં પણ તંત્રએ યાત્રિકોને બહાર મોકલ્યાં, અજમેર શરીફમાં 3500 જાયરીન હજુ સુધી ફસાયા છે

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ અને તંત્ર તરત જ હરકતમાં આવી ગયું હતું. જુદા-જુદા રાજ્યોની સરકારે આ મામલે એક્શન લેવાની શરૂઆત કરી દીધી હતી. શાળા, કોલેજ, ફરવાલાયક જગ્યાઓ, રેસ્ટોરાં, બાર વગેરે બંધ કરી દીધા હતા. 15 માર્ચ પછી અલગ-અલગ રાજ્યોના મંદિર-મસ્જિદમાં પણ એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. જો કે, કેટલાક મંદિરોમાં પૂજા અને મસ્જિદોમાં ઇબાદત માટે મોટી સંખ્યામાં લોકો આવતા હતા. 22મી માર્ચે જનતા કર્ફ્યૂનું એલાન થયું અને પછી એક પછી એક એમ ઘણાં શહેરો લોકડાઉન થયા. 2 દિવસ પછી એટલે કે 25મી માર્ચે સંપૂર્ણ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. એવામાં ધર્મસ્થળોના દરવાજા તો બંધ થઈ ગયા પણ આવી જગ્યા પર મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા. કેટલીક જગ્યાએથી તો પ્રશાનની મદદથી લોકોને તેમના શહેર સુધી પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ કેટલીક જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકો હજુ ફસાયેલા છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરોની આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમે કાશીથી માંડી અજમેર સુધી અને વૈષ્ણોદેવીથી તિરુપતિ સુધી દેશના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો પર હાલ કેવો માહોલ છે તે જાણી શકશો...

દ્વારકાથી જિગ્નેશ કોટેચા...

દ્વારકાધીશ મંદિરને બંધ કરવામાં આવ્યું

22 બસથી 1700 લોકોને તેમના શહેર સુધી મોકલ્યા

જ્યાં હંમેશા ‘જય દ્વારકાધીશ’નો સ્વર ગૂંજતો રહે છે, ત્યાં અત્યારે માત્ર પક્ષીઓનો કલરવ જ સંભળાય છે. અહીં તમામ મંદિરો બંધ છે. સવાર-સાંજ પૂજારી જ આવે છે અને પૂજા કરી જતા રહે છે. બિહારના 100, કોલકાતાના 28 યાત્રિકો અહીંના સનાતન સેવા મંડળ આશ્રમમાં રોકાયેલા છે. જ્યારે 1700 લોકોને લોકડાઉન પછી દ્વારકા પ્રશાનને 22 બસો મારફતે તેમના શહેર સુધી પહોંચાડ્યા હતા. અહીં 100 જેટલી હોટેલ્સને ખાલી કરાવ્યા પછી સ્વાસ્થ્ય વિભાગે તમામ હોટેલ્સને સેનેટાઇઝ કરાવી હતી.

અજમેરથી વિષ્ણુ શર્મા...

દરગાહ શરીફના 11 દરવાજાઓમાંથી માત્ર 2 જ ખુલ્લા છે. રોજની રસ્મ અદાયગી માટે કેટલાક લોકોને પાસ આપવામાં આવ્યા છે.

ખ્વાજા શરીફની દરગાહ પર ચાદર ચઢાવવા આવેલા સાડા 3 હજાર જાયરીન હજુ ફસાયેલા છે

કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ પછી 20મી માર્ચે જુમ્માની નમાઝ પછી દરગાહ શરીફને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. જ્યાં રોજના વિશેષ રીતરિવાજ નિભાવવા માટે વિશેષ પાસ આપવામાં આવે છે. દરગાહમાં તો વધારે લોકો દેખાતા નથી, પણ અહીં આસપાસ આવેલી હોટેલ્સ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં અંદાજે 3500 જેટલા લોકો ફસાયેલા છે. જનતા કર્ફ્યૂ (22 માર્ચ) પછી અહીંથી લોકો નીકળી શક્યા નથી.

વારાણસીથી અમિત મુખર્જી...

18 માર્ચથી કાશીના દશાશ્વમેઘ ઘાટ પર એક જ વ્યક્તિ ગંગા આરતી કરતો જોવા મળે છે

કાશી વિશ્વનાથ મંદિર 20મી માર્ચથી બંધ, ઘાટ પર માત્ર એક-એક વ્યક્તિ ગંગા આરતી કરે છે

બનારસના દશાશ્વમેઘ ઘાટ પર 30 વર્ષથી થઈ રહેલી ગંગા આરતી હાલ પૂરતી માત્ર સાંકેતિક રૂપે જ કરવામાં આવે છે. આ આરતીમાં સાત પંડિત અથવા અર્ચક હોય છે. ત્યાં હવે માત્ર એક જ વ્યક્તિ જોવા મળે છે. કોઇ સંગીત કે ભજન વગર જ આરતી થાય છે. આ પ્રકારનું દૃશ્ય અત્યારે અસ્સી ઘાટ પર સવારની આરતીમાં જોવા મળ્યું હતું.

ઉજૈનથી રાજીવ તિવારી...

મંદિરોની નગરી ઉજૈનમાં દરરોજ 20 હજાર લોકો મહાકાલ સહિતના મંદિરોના દર્શાનાર્થે આવે છે. 20મી માર્ચથી અહીંના તમામ મંદિરો બંધ છે

23 માર્ચે તમામ યાત્રાળુઓને જિલ્લાની સીમાની બહાર મોકલવાનું શરૂ કર્યું હતું
બાર જ્યોતિર્લિંગમાંથી એક મહાકાલની સાથે ઉજૈનમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે. સામાન્ય રીતે અહીંયા હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓમાં લોકોની ભીડ જોવા મળે છે, પરંતુ લોકડાઉનને કારણે અહીં બધું ખાલી થઈ ગયું છે. જનતા કર્ફ્યૂ-22 માર્ચના બે દિવસ પહેલા તંત્રએ મહાકાલ, હરસિદ્ધિ, કાળભૈરવ, મંગલનાથ સહિત શહેરના તમામ મંદિરો સીલ કર્યાં હતા અને પછી 22મી માર્ચની રાતથી જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. 23મી માર્ચે તમામ શ્રદ્ધાળુઓને જિલ્લાની બહાર મોકલવાની શરૂઆત કરી દીધી હતી. 300 જેટલા શ્રદ્ધાળુ હતા, જેમને વાહન ન મળ્યાં તો તંત્રએ વાહનની વ્યવસ્થા કરી તેમના શહેર-ગામ મોકલી આપ્યાં હતા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દ્વારકાધશ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે


from Divya Bhaskar https://ift.tt/2yAyIvc

Watch: Milind Soman posts video of mother and wife performing single-leg run

Watch: Milind Soman posts video of mother and wife performing single-leg run




from News - Videos - The Times of India https://ift.tt/3bVZM6f

Cash reaches 40% of 20 cr women beneficiaries

The largest-ever cash transfer scheme launched on Friday to put Rs 30,000 crore in Jan Dhan accounts of women has validated the push for implementation of the Jan Dhan scheme which saw the govt urged crores of people to open bank accounts. ​​By Saturday, the accounts of around 40% of the 20-cr women beneficiaries had seen cash deposits of Rs 500 each.

from Times of India https://ift.tt/2UJElQ4

Lessons Corona teaches us: We are all in this together!

What seemed impossible, has been achieved by a virus. What are the lessons the pandemic teaches us? When was the last time you felt so connected to rest of the world? Never were all of...

from Times of India Opinion https://ift.tt/3dVms8D

There will be death: Donald Trump says toughest weeks ahead as coronavirus spreads

There will be death: Donald Trump says toughest weeks ahead as coronavirus spreads

from India Today | Top Stories https://ift.tt/3dY4pi3

Jammu sisters compose coronavirus awareness song, video goes viral

Jammu sisters compose coronavirus awareness song, video goes viral

from India Today | Top Stories https://ift.tt/2wjxdAQ

Diyas back in market after PM Modi's call

Diyas back in market after PM Modi's call

from India Today | Top Stories https://ift.tt/2R8aX3W

Beat lockdown blues by learning new skills suggests psychotherapist

Beat lockdown blues by learning new skills suggests psychotherapist




from News - Videos - The Times of India https://ift.tt/2UGvAqb

Jal Sanjhi artist spreads awareness on coronavirus through water painting

Jal Sanjhi artist spreads awareness on coronavirus through water painting




from News - Videos - The Times of India https://ift.tt/3dWWjGs

Zydus Cadila, Serum Institute too in the hunt for coronavirus vaccine

Zydus Cadila, Serum Institute too in the hunt for coronavirus vaccine

from India Today | Top Stories https://ift.tt/2JDUkZZ

Hunt escalates for the elusive coronavirus vaccine

Hunt escalates for the elusive coronavirus vaccine

from India Today | Top Stories https://ift.tt/3bOnfXd

108 doctors & nurses quarantined in Delhi

108 doctors & nurses quarantined in Delhi

from India Today | Top Stories https://ift.tt/3dRwJTv

Coronavirus in India: A Coimbatore bakery's idea of social distancing

Coronavirus in India: A Coimbatore bakery's idea of social distancing

from India Today | Top Stories https://ift.tt/2RemOxz

Friday, April 3, 2020

US attorney general orders release of more federal inmates due to coronavirus pandemic

US attorney general orders release of more federal inmates due to coronavirus pandemic

from India Today | Top Stories https://ift.tt/2JzJeVP

Maharashtra: Couple exchanges wedding vows over video call amid Covid-19 crisis

Maharashtra: Couple exchanges wedding vows over video call amid Covid-19 crisis

from India Today | Top Stories https://ift.tt/2UIuWbH

Thousands of Central Americans detained for flaunting coronavirus rules

Thousands of Central Americans detained for flaunting coronavirus rules

from India Today | Top Stories https://ift.tt/3dQuMXb

Australia sees more signs of coronavirus spread stabilising

Australia sees more signs of coronavirus spread stabilising

from India Today | Top Stories https://ift.tt/3aLSBgY

FIFA postpones U-17 Women's World Cup in India due to Covid-19 pandemic

Coronavirus: FIFA U-17 Women's World Cup in India postponed

from India Today | Top Stories https://ift.tt/2xIi3Fv

3 militants killed in encounter in Jammu and Kashmir's Kulgam, 4 trapped

3 militants killed in encounter in Jammu and Kashmir's Kulgam, 4 trapped

from India Today | Top Stories https://ift.tt/2XjbrID

Chile's president sparks outrage with visit to quarantined protest square

Chile's president sparks outrage with visit to quarantined protest square

from India Today | Top Stories https://ift.tt/2xLIfiE

Kasturba Hospital now reserved for senior citizens, symptomatic patients

Kasturba Hospital now reserved for senior citizens, symptomatic patients

from India Today | Top Stories https://ift.tt/39DfAtn

Video of seller applying saliva on fruits is old: Raisen SP

Video of seller applying saliva on fruits is old: Raisen SP




from News - Videos - The Times of India https://ift.tt/3aFpKuQ

Watch: Tusker takes a stroll on the roads in Dehradun

Watch: Tusker takes a stroll on the roads in Dehradun




from News - Videos - The Times of India https://ift.tt/2V3wcFl

Face coverings recommended, but Donald Trump says he won't wear one

Face coverings recommended, but Donald Trump says he won't wear one

from India Today | Top Stories https://ift.tt/39FC0dw

Coronavirus in India: Lockdown hits food supply, prices rising

Coronavirus in India: Lockdown hits food supply, prices rising

from India Today | Top Stories https://ift.tt/2JzCOpH

Coronavirus in India: Police conduct pan-India search ops to identify 'super spreaders'

Coronavirus in India: Police conduct pan-India search ops to identify 'super spreaders'

from India Today | Top Stories https://ift.tt/39EiUV6

Coronavirus in India: 5 new positive cases reported in Gurugram

Coronavirus: 5 new positive cases reported in Gurugram

from India Today | Top Stories https://ift.tt/3aFMr1O

Exclusive: China will have to share information at some stage, says India's envoy to UN

Exclusive: China will have to share information at some stage, says India's envoy to UN

from India Today | Top Stories https://ift.tt/2UDzZKu

Coronavirus pandemic: Why Europe not China coronised the world

Coronavirus pandemic: Why Europe not China coronised the world

from India Today | Top Stories https://ift.tt/2V46Uqs

No new Covid-19 deaths in West Bengal in 24 hours: Official

No new Covid-19 deaths in West Bengal in 24 hours: Official

from India Today | Top Stories https://ift.tt/2x11uVk

US: Governor to seize ventilators for New York's overtaxed hospitals

US: Governor to seize ventilators for New York's overtaxed hospitals

from India Today | Top Stories https://ift.tt/3bJeldo

New York's coronavirus death toll nears 9/11 level

New York's coronavirus death toll nears 9/11 level

from India Today | Top Stories https://ift.tt/349hHUs

ગ્રહો પોતાની ભ્રમણકક્ષા બદલતા નથી, પૃથ્વી તો પહેલાથી જ મંગળ અને શુક્રની વચ્ચે જ છે

શુક્રવારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને અપાયેલા વીડિયો સંદેશમાં 5મી એપ્રિલે રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી દેશવાસીઓને પોતાના ઘરઆંગણે દીવડા, મીણબત્તી પ્રગટાવી કે મોબાઈલની ટોર્ચ લાઈટ કરવા અનુરોધ કર્યો છે. વડાપ્રધાનના આ સંદેશ બાદ ગણતરીની મિનિટોમાં જ આવું કરવા પાછળના વૈજ્ઞાનિક કારણો, ધાર્મિક મહત્વ, જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વ દર્શાવતા જુદા જુદા મેસેજ ફરતા થયા છે. જેમાં ગ્રહોની પરિભ્રમણ સ્થિતિ, ચુંબકીય શક્તિઓ, આગના ધુમાડા હવામાં રહેલા વાઈરસ કે કણોનો નાશ કરી નાખતા હોવાનું દર્શાવ્યું છે. આ તમામ બાબતો ખરેખર સાચી કે ખોટી તે માટે રાજકોટ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં કામ કરી રહેલા નિલેશ રાણાએ વૈજ્ઞાનિક તથ્યો સાથે ‘દિવ્ય ભાસ્કર’ માટે લખ્યું છે.

વોટ્સઅપ ફરતી માહિતી ખોટી
પ્રધાનમંત્રીના શુક્રવારના રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે દરેક નાગરિક પોતાને ઘેર દીપક અથવા મીણબત્તી સળગાવી ઘરની બાલ્કની અથવા દરવાજા પર રાખે એવી દરખાસ્ત કરી હતી. PMના આ વીડિયો પછી વોટ્સએપ પર જાત જાતના વૈજ્ઞાનિક જણાતાં પરંતુ સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક અર્થઘટનો ફરવા લાગ્યા છે. એમાંના એકમાં કોઈક અલૌકિક ખગોળીય ઘટનાની વાત આવે છે કે જેમાં 5 તારીખે રાત્રે 9 વાગ્યે મંગળ અને શુક્ર ગ્રહની ભ્રમણકક્ષા બદલવાની છે જેના કારણે પૃથ્વી આ બંને ગ્રહની વચ્ચેથી પસાર થશે. આ માહિતી એકદમ ખોટી છે કેમ કે અત્યારે પૃથ્વી પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ-માર્ગમાં એવી જગ્યા પર છે કે જ્યાંથી શુક્ર અને મંગળ બંને તેની સામ-સામી બાજુ પર છે.

મંગળનું ચુંબકીય ક્ષેત્ર 42 ગણું નબળું
હાલમાં શુક્ર સાંજે પશ્ચિમમાં ખુબજ તેજસ્વી તારા તરીકે દેખાય છે જયારે મંગળ સવારે સૂર્યોદય પહેલા પૂર્વ માં. બીજું કે ગ્રહો પોતાની ભ્રમણકક્ષા બદલતા નથી અને પૃથ્વી તો પહેલાથી જ મંગળ (ચોથો ગ્રહ) અને શુક્ર (બીજો ગ્રહ)ની વચ્ચે છે જ. આ મેસેજને બાકી બધી વાતો તો આથી પણ વધુ અવૈજ્ઞાનિક છે જેમ કે મંગળનું ચુંબકીય ક્ષેત્ર એકદમ વધી જશે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો મંગળનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષે આશરે 42 ગણું નબળું છે અને ફરી તેનો વ્યાપ માત્ર મંગળના દક્ષિણ ગોળાર્ધ પૂરતો માર્યાદિત છે. વિસ્તૃત ચર્ચા કર્યા વગર માત્ર એટલું જાણીયે કે પ્રધાનમંત્રીની આ પહેલ માત્ર સિમ્બોલિક એટલે કે સાંકેતિક છે- એક એવા સંકલ્પ માટે કે જે પૂરા દેશે પોતાનો બનાવ્યો છે અને આપણી સંસ્કૃતિમાં સંકલ્પ માટે હંમેશા દીપકનો આગ્રહ રાખવામાં આવ્યો છે. - નિલેશ રાણા, કો-ઓર્ડિનેટર, લોકવિજ્ઞાન કેન્દ્ર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3aHYH1U

Spain overtakes Italy in coronavirus cases, death rate slows

Spain overtakes Italy in coronavirus cases, death rate slows

from India Today | Top Stories https://ift.tt/3dSP1Uo

With over a million coronavirus cases, economic freefall looms

With over a million coronavirus cases, economic freefall looms

from India Today | Top Stories https://ift.tt/2wbBaay

Canada blasts US block on 3M exports of masks as coronavirus cases set to soar

Canada blasts US block on 3M exports of masks as coronavirus cases set to soar

from India Today | Top Stories https://ift.tt/2JCYXmW

Thursday, April 2, 2020

કોરોનાનો અંધકાર દૂર કરીએ, 5 એપ્રિલે રાત્રે 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીએ: PM મોદી

નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2020 શુક્રવાર


કોરોનાની મહામારી વચ્ચે આજે થોડી વારમાં PM મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. જેઓ વીડિયો સંદેશ દ્વારા દેશને એક નવો મેસેજ આપશે. અત્યારે દેશ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થવાની તૈયારી છે. 

ગુરૂવારે વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી હતી કે શુક્રવારે સવારે 9 વાગે તેઓ દેશને એક નાના વીડિયો સંદેશના માધ્યમથી સંબધિત કરશે. 

એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં પીએમ મોદીના સંબોધનને લઇ અટકળો શરૂ થઇ ગઈ છે. લોકડાઉનની જાહેરાત બાદ ઘણી બધી જગ્યાએ હજુ પણ લોકડાઉનનું પાલન થઇ રહ્યું નથી ત્યારે આ સંદેશમાં તે ફરીથી લોકોને કોરોનાથી બચવા માટે અપીલ કરી શકે છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2waALVZ

વડાપ્રધાન મોદીએ દેશને વીડિયો મેસેજથી સંબોધન કર્યું, કહ્યું- લોકડાઉનમાં દેશવાસીઓનું અનુશાસન દેખાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે એક મેસેજ શેર કરી રહ્યા છે તેમણે જાતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોરોના વાઈરસના સંક્રમણના સંકજામાં આવવાથી દેશમાં અત્યાર સુધી 60થી વધું લોકોના મોત થયા છે. દેશભરમાં 2 હજાર કરતા વધારે લોકો સંક્રમિત છે. મોદી સતત તમામ રાજ્યોના સંપર્કમાં છે. પીએમ મોદીએ કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો.

આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મોહલ્લામાં જવાનું નથી. તમારા ઘરની બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશ્યલ ડિસ્ટેસિંગની રેખાને ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આજ રામબાણ ઈલાજ છે. એટલા માટે જ રવિવારની રાતે થોડા સમય એકલા બેસીને માં ભારતીનું સ્મરણ કરો.. સામૂહિકતાનો અહેસાસ કરો. આ આપણને સંકટના સમયમાં લડવાની શક્તિ આપશે..

કોરોના અંગે વડાપ્રધાન મોદીએ મેસેજ આપતા કહ્યું- જનતા કર્ફ્યૂ દુનિયા માટે શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું

પીએમ મોદીએ કહ્યું કે, તમે સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તમે જે રીતે રવિવારના દિવસે કોરોના વિરુદ્ધ લડાઈ લડનારા સૌનો આભાર માન્યો તે આજે દરેક દેશ માટે ઉદાહરણ બન્યો છે. જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ હોય.. તમે દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે.. દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું.. હજું કેટલા દિવસો કાપવા પડશે.. આપણે આપણા ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે.

વડાપ્રધાને કહ્યું કે, કોરોના વિરુદ્ધ જાગૃતતા અભિયાનમાં ધર્મગુરુઓની મદદ લેવામાં આવે.
મોદી આ મહામારીના જોખમ વચ્ચે 2 વખત રાષ્ટ્રના નામે સંબોધન આપી ચુક્યા છે. પહેલી વખતે તેમણે 22 માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવા અને કોરોના ફાઈટર્સના સન્માનમાં તાળી-થાળી વગાડવાની વાત કહી હતી. ત્યારબાદ 24 માર્ચના બીજા સંબોધનમાં 21 દિવસ માટે લોકડાઉનની વાત કહી હતી. આ લોકડાઉન 14 એપ્રિલે ખતમ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Modi will share video message with countrymen at 9 am today, discuss possible corona crisis
Modi will share video message with countrymen at 9 am today, discuss possible corona crisis


from Divya Bhaskar https://ift.tt/346GV5S

હજુ 20 દિવસ ચેતજો : 31 પોઝિટિવના સંપર્કના 686 લોકો ક્વોરન્ટીનમાં છે

અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. ગાઈડલાઈન્સ મુજબ 14 દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ 22મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ બે દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં 31 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા 650 લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના 14 દિવસનો સમય પૂરો થતાં 20 એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Update LIVE Gujarat 3rd April 2020


from Divya Bhaskar https://ift.tt/2JyFUtM

53 હજારે જીવ ગુમાવ્યો, અમેરિકામાં 24 કલાકમાં 29 હજાર કેસ નોંધાયા, ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો

કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 13 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી અને સ્પેન બાદ હવે અમેરિકામાં તેની વ્યાપક અસર જોવા મળી છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખ 45 હજાર 66 થઈ ગઈ છે. જ્યારે 6075 લોકોએ જીવ ગુમાવ્યો છે.અમેરિકામાં 24 કલાકમાં 29 હજાર કેસ નોંધાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં 50 હજાર કેસ
અહીં સૌથી વધારે સંક્રમણ 93 હજાર કેસ ન્યૂયોર્કમાં નોંધાયા છે. તેમાથી ન્યૂયોર્ક સિટીમાં 50 હજાર કેસ નોંધાયા ચે. અહીં 1562 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુરુવારે અહીં ચાર હજાર નવા કેસ નોંધાયા છે અને 188 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ટ્રમ્પનો કોરોનાનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ન્યૂયોર્ક સિટીના જાવિટ્સ સેન્ટરમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવશે. ન્યૂયોર્કના ગવર્નરે આ માટે રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આજે સવારે મેં કોરોનાની તપાસ કહાવી હતી અને તેમા માત્ર એક મિનિટનો સમય લાગ્યો હતો. મને લાગતું હતું કે 15 મિનિટ સુધી પ્રક્રિયા ચાલશે, પરંતુ મારે તેના માટે રાહ જોવી પડ ન હતી.


ઈટાલી અને સ્પેનની વાત કરીએ તો ઈટાલીમાં એક લાખ 14 હજાર 242 કેસ નોંધાયા છે અને 13 હજાર 915 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં એક લાખ 12 હજાર 65 કેસ નોંધાયા છે અને 10 હજાર 348 લોકોએ જીવ ગુમાવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર બ્રાઝીલના કબ્રસ્તાનની છે, જે સેન્ટ પાઉલોમાં આવેલું છે. કોરોનાથી અહીં 300 લોકોના મોત થયા છે.


from Divya Bhaskar https://ift.tt/2R3sxpK

Covid-19: World Bank approves $1 bn aid to India



from Times of India https://ift.tt/2JCvrOd

US calls use of #coronajihad unfortunate, says govt should clear it out

US calls use of #coronajihad unfortunate, says govt should clear it out

from India Today | Top Stories https://ift.tt/2V1pMGA