Ad

Wednesday, July 15, 2020

કોરોનાની કેશલેસ સારવાર નહીં કરનારી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે

વીમા નિયામક સંસ્થા ઈરડાએ કોરોના વાઈરસના દર્દીની કેશલેસ સારવાર નહીં કરનારી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.ઈરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે, આવી હોસ્પિટલો સામેની ફરિયાદ સંબંધિત રાજ્યોની એજન્સીઓમાં નોંધાવવામાં આવે અને તે માહિતી વેબસાઈટ પર પણ અપલોડ કરાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hospitals that do not provide cashless treatment for corona will be prosecuted


from Divya Bhaskar https://ift.tt/3j7zhzn

No comments:

Post a Comment