
વીમા નિયામક સંસ્થા ઈરડાએ કોરોના વાઈરસના દર્દીની કેશલેસ સારવાર નહીં કરનારી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.ઈરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે, આવી હોસ્પિટલો સામેની ફરિયાદ સંબંધિત રાજ્યોની એજન્સીઓમાં નોંધાવવામાં આવે અને તે માહિતી વેબસાઈટ પર પણ અપલોડ કરાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3j7zhzn
No comments:
Post a Comment