Ad

Friday, July 3, 2020

ચીનનો ભારત, હોંગકોંગ સહિત 27 દેશ સાથે ચાલી રહ્યો છે વિવાદ, નાના દેશોને દેવાની જાળમાં ફસાવીને વધારી રહ્યો છે હસ્તક્ષેપ 

ચીની સૈનિકો સાથે અથડામણ પછી લેહ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો આત્મવિશ્વાસ વધાર્યો છે. સાથે જ તેમણે વિસ્તારવાદી નીતિઓ માટે ઈશારામાં ચીન પર નિશાન સાધ્યું છે. ચીનનો ભારત, જાપાન સહિત અનેક દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. જમીન પર કબજો કરવાની વિસ્તારવાદી નીતિ વર્તમાન સમયમાં શક્ય ન હોવાને લીધે ચીને પોતાની તાકાત વધારવા આર્થિક ગતિવિધિઓને હથિયાર બનાવી છે. તેના બળે તે દુનિયાભરમાં દબદબો વધારવા માગે છે. તેણે છેલ્લા 15 વર્ષમાં 125 દેશમાં મોટું રોકાણ કર્યું છે.

આ ઉપરાંત અનેક દેશોને દેવાની જાળમાં ફસાવીને તેમની જમીન ઝુંટવી લેવાની ચાલ પણ ચાલી છે. ચીનની કંપનીઓએ શ્રીલંકામાં મોટું રોકાણ કર્યું છે. ઊંચા દરે વ્યાજ વસુલવાના કારણે હવે શ્રીલંકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે. લોન ન ભરવાની સ્થિતિમાં ચીનની કંપનીઓ હવે માલિકી હક માગીરહી છે. આવું જ તેણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે કર્યું છે. ચીન પોતાની વિસ્તારવાદી નીતિ ચાલુ રાખવા આમ કરી રહ્યું છે. તિબેટને ઝુંટવી લેવા પણ ચીન લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે.

ગલવાનમાં અથડામણ પછી ચીન પડોશી દેશો દ્વારા ભારતને ઘેરવા માગે છે
લદ્દાખના ગલવાનમાં સૈનિક સંઘર્ષ પછી ભારત અને ચીન વચ્ચે વિવાદ ઘેરો બન્યો છે. ચીન પડોશી દેશોને પણ ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. જેમાં પાકિસ્તાન સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં પાકિસ્તાનને ચીન રૂ.3.45 લાખ કરોડ આપશે. નેપાળ પણ ચીનની શરણમાં માથું ઊંચકી રહ્યું છે. તે ચીનના વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટમાં જોડાઈ ગયું છે. બાંગ્લાદેશમાં પણ ચીન ભારત વિરોધી શક્તિઓને ભડકાવી રહ્યું છે. ત્યાં રૂ.2.89 લાખ કરોડનું રોકાણ કરી રહ્યું છે, જેથી બાંગ્લાદેશ પણ દેવામાં દબાઈ ગયું છે. શ્રીલંકામાં ચીનનું 36 હજાર કરોડનું રોકાણ છે.

પાકિસ્તાન : 3.45 લાખ કરોડની લોન આપીને ફસાવાની ચાલ, નજર ગ્વાદર બંદર પર
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે. જે પાકિસ્તાનના ગ્વાદર બંદરને સમુદ્રના માર્ગે ચીનના ઝિજિયાંગ સુધી પહોંચાડવાની એક મોટી યોજના છે. 2442 કિમી લાંબા પ્રોજેક્ટ દ્વારા ચીન સમુદ્રી માર્ગે પાકિસ્તાન સાથેનું અંતર ઘટાડવા માગે છે. તેના દ્વારા ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ જેવી વસ્તુઓના ટ્રાન્સપોર્ટની યોજના છે. આ પ્લાન 1950માં શરૂ થયો હતો, પરંતુ પાકિસ્તાનની અસ્થિર રાજનીતિને લીધે ત્યાં અમલમાં આવ્યો ન હતો. આ યોજના અંતર્ગત ચીન, પાકિસ્તાનને 42 અબજ ડોલર એટલે કે રૂ.3.45 લાખ કરોડ આપશે. સ્પષ્ટ છે, આર્થિક સંકટમાં પાકિસ્તાન ચીનની જ ભાષા બોલશે.

શ્રીલંકા : દેવું ચૂકવવામાં નિષ્ફળ,હમ્બનટોટા પોર્ટ પર કબજાની ચીનની ઈચ્છા
મૈત્રિપાલ સીરીસેનાની સરકાર પર ભારતની અસર હતી. ભારતના દબાણમાં સીરીસેનાની સરકારે ચીનને આપેલા કેટલાક અધિકાર પાછા ખેંચ્યા હતા. હવે મહિંદા રાજપક્સેની સરકારમાં શ્રીલંકાએ ચીન પાસેથી મોટી લોન લઈને હમ્બનટોટા પોર્ટને 99 વર્ષની લીઝ પર આપી દીધું છે. આ ઉપરાંત શ્રીલંકામાં એરપોર્ટ, કોલ પાવર પ્લાન્ટ અને બે મોડા ડેમ સહિત અનેક પ્રોજેક્ટ માટે ચીન રૂ.36 હજાર 480 કરોડનું રોકાણ કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી તાકાતો મજબૂત છે. બાંગ્લાદેશ પર 33 અબજ ડોલરનું દેવું હોવાનું અનુમાન છે, આથી તે ચીનની પડખે ઝુકી ગયું છે.

હોંગકોંગ : ચીનના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લીધે વિવાદ વધ્યો
હોંગકોંગમાં એક વર્ષથી ચીન પાસેથી આઝાદી અંગે દેખાવો થઈ રહ્યા છે. આથી ચીને હોંગકોંગ માટે નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કર્યો છે. જેનાથી હોંગકોંગના લોકોના તમામ વિશેષાધિકાર સમાપ્ત થઈ જશે. તેનો અર્થ એ થશે કે, હોંગકોંગમાં ચીનનો કોઈ વિરોધ કરી શકશે નહીં કે તેની વિરુદ્ધ દેખાવો પણ કરી શકશે નહીં. અમેરિકા, બ્રિટન પણ તેનો વિરોધ કરી રહ્યા છે.

ભારત સાથે સરહદ વિવાદ, જાપાન સાથે ખટપટ, હોંગકોંગમાં અત્યાચાર, કોરોનાવાઈરસ ફેલાવાનો આરોપ. આ સ્થિતિમાં દુનિયાના 27 દેશોએ ચીન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં જવાનો નિર્ણય લીધો છે.

નવા શિકાર : કેરેબિયન, લેટિન અમેરિકામાં પણ અમેરિકાનું વર્ચસ્વ સમાપ્ત
ચીને હવે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં દબદબો બનાવી લીધો છે. 2010 પહેલા આ દેશોમાં તેનું રોકાણ માત્ર રૂ.35,000 કરોડ હતું, જે છેલ્લા 10 વર્ષમાં 5 ગણું વધીને 1.87 લાખ કરોડ થઈ ગયું છે. ઈકોનોમિક કમીશન ફોર લેટિન અમેરિકા એન્ડ કેરેબિયન અનુસાર, આ ક્ષેત્રમાં 2017 સુધી કુલ રોકાણના 65% અમેરિકા અને યુરોપિયન દેશનું હતું. જેમાં અમેરિકાનું રોકાણ 28% હતું. હવે છેલ્લા 3 વર્ષમાં આ ક્ષેત્રમાં કુલ રોકાણના 42% એકલા ચીનનું રોકાણ છે. આ ક્ષેત્રમાં છેલ્લા 7 વર્ષમાં 5.43 લાખ કરોડનું રોકાણ થયું છે, જેમાં 1.35 લાખ કરોડ એટલે કે લગભગ 25% જેટલું રોકાણ એકલા ચીને કર્યું છે. આટલું જ નહીં, ચીને આ ક્ષેત્રોમાં અમેરિકા અને યુરોપનો દબદબો સમાપ્ત કરી દીધો છે. તેણે અહીં અધિગ્રહણ અને વિલયની ગતિવિધિઓ પણ તેજ કરી છે.

પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, યુરોપ અને આફ્રિકામાં પણ ચીને મોટું રોકાણ કર્યું છે. તે અનેક દેશોમાં ઓબીઓઆર પ્રોજેક્ટ બનાવી રહ્યું છે, જેનાથી તેનું વ્યાપારિક સામ્રાજ્ય વધુ મજબૂત થશે. આ તાકાતનો ઉપયોગ કરી તે ડિજિટલ યુઆન અને સ્થાનિક મુદ્રામાં લેવડ-દેવડને પ્રોત્સાહન આપી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ દેશોમાં રોકાણ દ્વારા દબાણ અને હસ્તક્ષેપ વધારી રહ્યું છે ચીન, નાના દેશો પર દબદબો વધારવાનો પ્રયાસ.


from Divya Bhaskar https://ift.tt/3gqT1vK

ઈડીને 128 સવાલોના જવાબ આપ્યા પણ ઈડી મારા એક સવાલનો જવાબ ન આપી શકી: અહમદ પટેલ

સાંડેસરા બ્રધર્સ બેન્ક ફ્રોડ અને મની લોન્ડરિંગ મામલે ઈડીની પૂછપરછને કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી હતી. અહેમદ પટેલે શુક્રવારે ટિ્વટમાં કહ્યું કે ત્રણ વખત મારા ઘરે આવવા માટે ઈડીના અધિકારીઓનો આભાર. તેમણે લખ્યું કે મેં તેમના 128 સવાલોના જવાબ આપ્યા પણ તે મારા એક જ પાયાના સવાલનો જવાબ ન આપી શક્યા કે સાંડેસરા ગ્રૂપને ફાયદો પહોંચાડવા, વિશેષાધિકાર અને સન્માન આપવા માટે ગુજરાત રાજ્ય સરકારમાં કોણ જવાબદાર હતું?

અહેમદ પટેલનું સમર્થન કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ટિ્વટ કરી કે કોરોના મહામારી વચ્ચે અહેમદ પટેલજીને હેરાન કરવા માટે ઈડીને મોકલવી એ દર્શાવે છે કે આ સરકારની પ્રાથમિકતા શું છે? તેમણે લખ્યું કે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે, અમારા સ્વાસ્થ્યકર્મી સહયોગ સંબંધિત પગલાં ભરવા માટે પરેશાન છે. અર્થતંત્ર અનપેક્ષિત સંકટનો સામનો કરી રહ્યું છે. ચીન આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું છે, આપણા સૈનિકો જીવ ગુમાવી રહ્યા છે. આ સરકાર પોતાનો સમય ક્યાં ખર્ચ કરવામાં વ્યસ્ત છે? તમને જણાવી દઈએ કે ઈડી અધિકારીઓએ અહેમદ પટેલની ગુરુવારે 10 કલાક, મંગળવાર અને શનિવારે 8-8 કલાક પૂછપરછ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અહેમદ પટેલની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3dU0JwN

કોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ભવ્ય પંડાલના સ્થાને ચોતરફ સન્નાટો

કોલકાતાની વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાની તૈયારીઓ 6-8 મહિના પહેલાં શરૂ થઇ જતી હોય છે પણ આ વખતે ચોતરફ સન્નાટો છે. પૂજા સમિતિના લોકો કહે છે કે ઓક્ટોબરમાં પૂજા તો થશે પણ સ્વરૂપ કેવું હશે તે કહી શકીએ તેમ નથી. 150 પૂજા સમિતિના સંગઠન વેસ્ટ બંગાલ દુર્ગા પૂજા ફોરમે મમતા સરકારને આયોજનનું સ્વરૂપ નક્કી કરવા રજૂઆત કરી છે પણ હજુ કોઇ જવાબ આવ્યો નથી.

વેપારીઓનું કહેવું છે કે 3 હજાર કરોડ રૂ.નું કોલકાતાનું પૂજા બજાર 20-25 ટકાએ સમેટાઇ જશે. આ વખતે પહેલાં જેવી ભવ્યતા જોવા નહીં મળે. જ્યાં કરોડોના ભવ્ય પંડાલ સજાવાતા હતા ત્યાં આજે એક વાંસ પણ ઊભો નથી કરાયો. બીજી તરફ મૂર્તિઓ બનાવવા માટે જાણીતા કુમ્હાર ટોલીમાં કારખાનાં પણ ઠપ છે. અહીં 200થી વધુ મૂર્તિકારો અને તેમના 900થી વધુ કારીગરો માટીની મૂર્તિ બનાવીને દુર્ગાપૂજા પર આખા વરસનું કમાઇ લેતા હોય છે. તેમને એપ્રિલથી જ દેશ-વિદેશના ઓર્ડર મળવાનું શરૂ થઇ જતું હોય છે પણ આ વખતે તેમની પાસે માંડ 10-20 ઓર્ડર છે. જે મૂર્તિ દોઢ લાખ રૂ.ની છે તેને લોકો અડધા ભાવે ખરીદવા માગે છે.

મૂર્તિકારો માટે પડતર કાઢવી પણ મુશ્કેલ છે. 85 વર્ષ જૂના સંતોષ મિત્રા સ્ક્વેરમાં ગત વર્ષે પૂજા આયોજનમાં 3 કરોડ રૂ. ખર્ચ થયો હતો. સોનાની મૂર્તિ, ચાંદીના રથ અને હીરા-રત્ન જડિત સાડીઓથી મા દુર્ગાનો શણગાર થયો હતો. તેનો ખર્ચ કોર્પોરેટ ગૃહોએ ઊઠાવ્યો હતો. આ વખતે બધા શાંત છે. નોર્થ કોલકાતાની જાણીતી મો. અલી પૂજા સમિતિના સચિવ અશોક ઓઝા કહે છે કે આ વખતે કંઇ તૈયારી નથી. 2019માં 40 લાખ રૂ. ખર્ચ થયો હતો, આ વખતે તેનો 40 ટકા ફાળો એકઠો થાય તો પણ બહુ છે. પૂજા થશે પણ નાના પાયે. અમે કળશ સ્થાપન સુધી જ સીમિત રહીએ તેવું પણ બને. અમે મૂર્તિઓ નાની રાખી છે.

શ્રાવણ મહિના પછી તૈયારી શરૂ થશે. શહેરમાં નાની-મોટી 400થી વધુ પૂજા સમિતિઓ છે. કોલકાતામાં ઘરોમાં પણ દુર્ગાપૂજાની સદીઓ જૂની પરંપરા છે. રાજા રામમોહન રાયના ગામના બરુણ મલિકના ઘરમાં 165 વર્ષથી દુર્ગાપૂજા થાય છે. બરુણ કહે છે કે કોરોનાના કારણે આ વખતે સંબંધીઓ-મિત્રો તો ઓછા આવશે. મૂર્તિ બની શકે તેમ નહીં હોય તો માત્ર ઘટપૂજાથી જ અનુષ્ઠાન સંપન્ન કરવું પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3dZfgr0

મોદીનો સિંહનાદ, કહ્યું- અમે ભારતના લોકો વાંસળીધારી કૃષ્ણને પૂજીએ છીએ, પરંતુ સુદર્શન ચક્રધારી કૃષ્ણ પણ અમારા આદર્શ છે

મોદી લદાખમાં અગ્રીમ સૈન્ય ચોકી નીમૂ પહોંચ્યા હતા, આ સ્થાન ગલવાન ખીણથી 150 કિમી દૂર છે. આ અગાઉ 1971માં ઈન્દિરા ગાંધી લદાખ ગયા હતા. ચીન સાથે એલએસી પર તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે અચાનક લદાખ પહોંચી ગયા. 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂમાં ટોચનાં સૈન્ય ઠેકાણે સેના, આઈટીબીપી અને એરફોર્સના જવાનો સાથે મુલાકાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ગલવાન ખીણમાં 15 જૂને ચીનના સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાને ગલવાન અથડામણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભારતીય સેનાએ ત્યાં પરાક્રમની પરાકાષ્ઠા બતાવી. સેનાએ તેની વીરતાથી સમગ્ર દુનિયાને ભારતની તાકાતનો સંદેશ આપ્યો. વડાપ્રધાને ચીનને પણ નામ લીધા વિના ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્તારવાદનો યુગ ખતમ થઈ ચૂક્યો છે. આ વિકાસવાદનો યુગ છે. વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે. વિસ્તારવાદની જીદે હંમેશા માનવતા માટે ખતરો પેદા કર્યો. ચીનને ચેતવતાં તેમણે કહ્યું કે ઈતિહાસ સાક્ષી પૂરે છે કે વિસ્તારવાદી તાકાતો કાં તો હારી છે કાં પીછેહઠ કરવા મજબૂર થઈ છે.

સંપૂર્ણ લદાખને ભારતનું અભિન્ન અંગ ગણાવતા તેમણે કહ્યું કે લદાખ દેશનો અરીસો છે. 130 કરોડ ભારતીયોના ગૌરવનું પ્રતીક છે. તેમણે કહ્યું કે લેહ, લદાખથી લઈને કારગિલ અને સિયાચીન સુધી, અહીંનાં બરફનાં શિખરોથી લઈને ગલવાન ખીણની ઠંડા પાણીની ધારા પણ. દરેક શિખર, દરેક પર્વત, દરેક કણ-કણ, પથ્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરે છે. સવારે આશરે 09:30 વાગ્યે વડાપ્રધાન સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ નરવણે પણ લેહ પહોંચ્યા હતા.

તમને નમન કરવા આવ્યો છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - ગલવાન ખીણમાં આર્મીએ પરાક્રમની પરાકાષ્ઠા દર્શાવી, મને તમને મળીને ઉર્જા મળે છે. વડાપ્રધાન ઘાયલ સૈનિકોને મળવા પહોંચ્યા. કહ્યું- તમને સ્પર્શીને અને જોઈને ઊર્જા મળે છે. હું તમને નમન કરવા આવ્યો છું. આપણો દેશ ક્યારેય ઝૂક્યો નથી અને ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં. ભારતીય જવાન એવી એવી શક્તિઓનો સામનો કરે છે કે દુનિયા જાણવા ઈચ્છે છે કે આ વીર કોણ છે, સમગ્ર વિશ્વ વીરતાનું વિશ્લેષણ કરી રહ્યું છે.

આપણે ક્યારેય ઝૂક્યા નથી અને ઝૂકીશું પણ નહીં
રાષ્ટ્રકવિ રામધારી સિંહ દીનકરની પંક્તિઓ દોહરાવતા પીએમે કહ્યું કે :
જિન કે સિંહનાદ સે સહમી
ધરતી રહી અભી તક ડોલ,
કલમ, આજ ઉન કી જય બોલ.

મોદીએ કહ્યું કે ભારતના દુશ્મનોએ ભારતીય જવાનોની ફાયર એન્ડ ફ્યૂરી જોઈ છે. જવાનોની વીરતા દેશના દરેક ઘરે ગૂંજે છે. મહાન તમિલ કવિ તિરુવલ્લુવરે કહ્યું હતું કે શૌર્ય, સન્માન, મર્યાદાપૂર્ણ વ્યવહાર અને વિશ્વસનીયતા આ ચાર ગુણ કોઈ પણ દેશની સેનાના પ્રતિબિંબ હોય છે. ભારતીય સેના હંમેશા એ જ માર્ગે ચાલે છે.

માતૃભૂમિની રક્ષાની આપણી ક્ષમતા અને સંકલ્પ હિમાલય જેટલા ઊંચા છે
વડાપ્રધાને કહ્યું કે ભારતના લોકો વાંસળીધારી ભગવાન કૃષ્ણની પૂજા કરે છે પણ સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ પણ અમારા આદર્શ છે. અમારે ત્યાં કહેવાય છે કે વીર ભોગ્યા વસુંધરા- એટલે કે પોતાનાં શસ્ત્રોની તાકાતથી જ માતૃભૂમિની રક્ષા કરાય છે. માતૃભૂમિની રક્ષા અને સુરક્ષાની અમારી ક્ષમતા અને સંકલ્પ હિમાલય જેવા ઊંચા છે.

નિર્બળ શાંતિ નથી લાવી શકતો, તાકાત જ શાંતિ માટેની પ્રથમ શરત છે
શાંતિ પ્રત્યે અમારી વચનબદ્ધતાને નબળાઈ ન સમજશો. વિકાસ માટે શાંતિ-મિત્રતાના દરેક પક્ષધર છે. નિર્બળ શાંતિ ન લાવી શકે. વીરતા શાંતિની પ્રથમ શરત છે. ભારતે નભ, જળ, સ્થળ, અંતરિક્ષમાં તાકાત વધારી છે. સરહદી વિસ્તારોમાં ખર્ચ ત્રણગણો વધાર્યો. દુનિયાએ ભારતના પરાક્રમ અને શાંતિ બંને પ્રયાસો જોયા છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લેહ-લદાખથી લઈ કારગિલ અને સિયાચીન સુધી, અહીંના બર્ફીલા શિખરથી લઈ ગલવાન ખીણ સુધી ઠંડા પાણીની ધારા સુધી. દરેક શિખર, દરેક પહાડ, દરેક પથ્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરી રહ્યા છે.’

રાહુલે કહ્યું- કોઈ તો જુઠ્ઠું બોલે છે…
રાહુલ ગાંધીએ શુક્રવારે ફરી વડાપ્રધાન મોદી સામે નિશાન તાક્યું. રાહુલે ટિ્વટ કરી કે લદાખના લોકો કહે છે કે ચીને અમારી જમીન પર કબજો કર્યો છે. વડાપ્રધાન કહે છે કે કોઈએ અમારી જમીન કબજે નથી કરી. કોઈ તો જુઠ્ઠું બોલે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PM Modi's said- We Indians worship Krishna with flute, but Sudarshan Chakradhari Krishna is also our role model


from Divya Bhaskar https://ift.tt/3gnu4kM

France to launch inquiry into ex-PM, ministers over coronavirus

France to launch inquiry into ex-PM, ministers over coronavirus

from India Today | Top Stories https://ift.tt/2NVv0Aw

Researchers reveal simpler way to generate sensory hearing cells

Researchers reveal simpler way to generate sensory hearing cells




from News - Videos - The Times of India https://ift.tt/2YVoSi4

Thursday, July 2, 2020

Exclusive: Scores of UAE-bound Indians stranded in India due to Abu Dhabi-New Delhi aviation spat

Exclusive: Scores of UAE-bound Indians stranded in India due to Abu Dhabi-New Delhi aviation spat

from India Today | Top Stories https://ift.tt/2NP8j0O

Impact of Covid-19: Ganpati idol makers stare at losses due to lack of raw material, restrictions in Mumbai

Impact of Covid-19: Ganpati idol makers stare at losses due to lack of raw material, restrictions in Mumbai

from India Today | Top Stories https://ift.tt/38nY2SN

Skull, trousers, shoe: New mass grave unearthed in Iraq's north from brutal IS rule

Skull, trousers, shoe: New mass grave unearthed in Iraq's north from brutal IS rule

from India Today | Top Stories https://ift.tt/2Ap0gEY

FIR against father of Bihar groom whose wedding led to 113 testing positive for coronavirus

FIR against father of Bihar groom whose wedding led to 113 Covid cases

from India Today | Top Stories https://ift.tt/2BoKf2z

Eight UP policemen killed in encounter with criminals in Kanpur

At least eight Uttar Pradesh police personnel, including a deputy superintendent of police, were killed in an encounter with criminals in Kanpur, officials said on Friday. A hail of bullets was showered on the police team as they arrived at the hideout of the dreaded criminal Vikas Dubey, a history-sheeter facing 60 criminal cases, in Dikru village to arrest him.

from Times of India https://ift.tt/38rP9HV

Choreographer Saroj Khan dies of cardiac arrest

Veteran choreographer Saroj Khan passed away in Mumbai today. She died due to a cardiac arrest in the ICU of Guru Nanak Hospital where she was admitted on June 20 after she complained of breathing issues.

from Times of India https://ift.tt/3gl7Pfd

Stop the wanton carelessness, don’t let weddings lead to funerals

Religious congregations, conferences, sporting events, nightclubs, funerals… a full human variety of social events have proved to be superspreaders of the novel coronavirus. As research by Dillon Adam et al underlines, previous epidemics of SARS-CoV...

from Times of India Opinion https://ift.tt/3dUt2ek

How can we empower city governments?

A pan-India research study identifies the challenges faced by urban governments, and possible solutions to strengthen them.   India is undergoing rapid urbanisation, the pace of which poses significant challenges to urban governance. India’s urban...

from Times of India Opinion https://ift.tt/38v16gc

‘જીતો 21 કરોડ’ યોજના માટે જ્યારે પણ પરિસ્થિતિ સામાન્ય બનશે ફોર્મ જમા કરી ગેરંટેડ ગિફ્ટનું વિતરણ પુન: શરૂ થશે 

‘જીતો 21 કરોડ’ યોજનાનું ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન, ફોર્મ જમા કરી ગેરંટેડ ગિફ્ટની વિતરણની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ કોરોનાના કારણે કેન્દ્ર સરકારે સખ્ત લોકડાઉન લાગુ કર્યુ હતું. જેના કારણે અમારા ઘણા બધા વાચકો ફોર્મ જમા કરાવી શક્યા નથી. દૈનિક ભાસ્કર ઇચ્છે છે કે યોજનામાં વધુ ને વધુ લોકો જોડાય. કોરોનાના કારણે હજુ પણ વધુ લોકોના ભેગા થવા પર નિયંત્રણો લાગુ હોવાથી અમે બાકી રહી ગયેલા વાચકો માટે યોજના અંતર્ગતના ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન ફોર્મ જમા કરાવવા અને ગેરંટેડ ગિફ્ટના વિતરણની કામગીરી પુન: શરૂ કરી શક્યા નથી.

ભાસ્કર જૂથ તેના વાચકોને ખાતરી આપે છે કે જ્યારે પણ પરિસ્થિતિ સામાન્ય બનશે અને આપના માટે સુરક્ષિત વાતાવરણ સર્જાશે તે સાથે જ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન અને ફોર્મ જમા કરી ગેરંટેડ ગિફ્ટનું વિતરણ પુન: શરૂ કરી વધુમાં વધુ વાચકોના ફોર્મ સાથેનો લકી ડ્રો કરવામાં આવશે.
આભાર- ભાસ્કર મેનેજમેન્ટ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Win 21 crore scheme, whenever the situation becomes normal, the distribution of guaranteed gifts will resume by submitting the form


from Divya Bhaskar https://ift.tt/3eWd9p1

ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને કહ્યું- ચૂંટાઈશ તો H-1Bનો પ્રતિબંધ હટાવીશ

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતશે તો એચ-1બી વિઝા પર લાગુ અસ્થાયી પ્રતિબંધને રદ કરી દેશે. આ વિઝાની ભારતીય પ્રોફેશનલ્સ વચ્ચે વધુ માગ છે. ટ્રમ્પ સરકારે આ વિઝા પર 2020ના અંત સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. બિડેને એશિયન અમેરિકી લોકોને ડિજિટલ કાર્યક્રમમાં આ વાત કહી હતી.

તેમણે કહ્યું કે એચ-1 બી વિઝા પર આવેલા લોકોએ અમેરિકાના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી છે એટલા માટે હું મારા કાર્યકાળના પ્રથમ દિવસે જ 1.1 કરોડ દસ્તાવેજરહિત અપ્રવાસીની નાગરિકતાનો માર્ગ મોકળો કરવા માટે સંસદમાં ઈમિગ્રેશન સુધારો બિલ લાવીશ. અમારી ઈમિગ્રેશન પ્રણાલીમાં પરિવારના સભ્યોને સાથે રહેવાને મહત્ત્વ અપાશે. ભારત સાથે સંબંધ મજબૂત કરવા અમારી ટોચની પ્રાથમિકતા હશે.

12 લાખ ભારતવંશી મતદાર, ડેમોક્રેટ તરફ ઝોક વધ્યો
નેશનલ પબ્લિક રેડિયો અનુસાર ભારતીય અમેરિકી સામાન્ય રીતે ડેમોક્રેટ્સને વોટ આપે છે. 2016માં 20 ટકાથી પણ ઓછા ભારતીયોએ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું પણ આ વખતે ટ્રેન્ડ બદલાઈ શકે છે. તેનું કારણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના સારા સંબંધો છે. 2008 અને 2012માં બરાક ઓબામાને વોટ આપનારા ભારતીયોએ 2016માં ટ્રમ્પને વોટ આપ્યા હતા. ત્યારે આતંકવાદ મોટો મુદ્દો બન્યો હતો.

પ્રવાસી વોટરોમાં ભારતીય ચીનથી 20 ટકા વધુ

  • 35 લાખ મેક્સિકો
  • 14 લાખ ફિલિપાઇન્સ
  • 12 લાખ ભારત
  • 10 લાખ ચીન
  • 10 લાખ વિયેતનામ
  • 2.3 કરોડ વોટર પ્રવાસી. તે કુલ વોટરોના 10 ટકા છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન.


from Divya Bhaskar https://ift.tt/2YUVt7D

UP reports highest single-day spike with 817 new coronavirus cases

UP reports highest single-day spike with 817 new coronavirus cases

from India Today | Top Stories https://ift.tt/2ZzvQIG

Veteran choreographer Saroj Khan dies of cardiac arrest

Veteran choreographer Saroj Khan dies of cardiac arrest

from India Today | Top Stories https://ift.tt/2VHD8cj

8 Kanpur policemen killed in firing by criminals during raid, UP CM seeks report

8 Kanpur policemen killed in firing by criminals during raid

from India Today | Top Stories https://ift.tt/2NTg3z7

Maharashtra under-utilising testing capacity, says Devendra Fadnavis

Maharashtra under-utilising testing capacity, says Devendra Fadnavis

from India Today | Top Stories https://ift.tt/2VF6MPx

Live: 8 policemen killed in firing in Kanpur

News from India and across the world, as it unfolds. Stay with TOI for all the latest

from Times of India https://ift.tt/3eY71wz

Antigen tests get big boost in Delhi-NCR



from Times of India https://ift.tt/3eY61IP

પાંચ દિવસમાં દિલ્હી પહોંચ્યા 81 હજાર શ્રમિક, 1 કરોડ ટ્રકોમાંથી 45 લાખ સડકો પર દોડવા લાગી

કોરોનાના કારણે ગામડે પહોંચી ગયેલા લોકો હવે ઝડપથી શહેરો તરફ પાછા ફરી રહ્યા છે. રેલવે મંત્રાલય અનુસાર 27 જુનથી 30 જૂન વચ્ચે દિલ્હીમાં સૌથી વધુ 81 હજાર લોકો પહોંચ્યા છે. આ ઉપરાંત, મુંબઈ, અમદાવાદ, સુરત, અમૃતસર, સિકંદરાબાદ, જોધપુર તરફ લોકોએ સફર કરી છે. આ ટ્રેનોમાં 100%થી વધુ બુકિંગ છે.

લાૅકડાઉન દરમિયાન 5% ટ્રક રોડ પર હતી, પરંતુ હવે આ સંખ્યા 45% સુધી પહોંચી છે. દેશમાં એક કરોડથી વધુ ટ્રક ચાલતા હતા. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના જનરલ સેક્રેટરી નવીન ગુપ્તાએ કહ્યું, તહેવારોની સિઝન એટલે કેસપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી 70% ટ્રક સડક પર આવવાની સંભાવના છે. ટેક્સ્ટાઈલ હબ મનાતા સુરત, અમદાવાદ અને મુન્દ્રા-કંડલા પોર્ટમાં પણ શ્રમિકોની 60% હાજર થઈ છે.

દિલ્હી તરફ 57 અને મુંબઈ તરફ 48 ટ્રેન ચાલી રહી છે
બિહાર, યુપી, પ.બંગાળ, ઓડિશા અને આસામથી સૌથી વધુ શ્રમિક પરત ફરી રહ્યા છે. રાજધાની દિલ્હી ઉપરાંત મુંબઈ, અમદાવાદ, સુરત, અમૃતસર, જયપુર સૌથી વધુ લોકો પરત ફરી રહ્યા છે. સૌથી વધુ 57 ટ્રેન દિલ્હી તરફ ચાલી રહી છે, જ્યારે મુંબઈ તરફ 48 ટ્રેન ચાલે છે.

લૉકડાઉનમાં હતા 6 લાખ ટ્રક, હવે છે 45 લાખ

  • દેશમાં કુલ ટ્રક 1 કરોડ
  • કોવિડથી પહેલાં ચાલતા હતા 90-95 લાખ
  • લૉકડાઉનમાં ચાલ્યા 4-6 લાખ
  • વર્તમાનમાં 40-45 લાખ

પાંચ દિવસમાં લગભગ ત્રણ લાખથી વધુ શ્રમિક પરત ફર્યા

દિલ્હી 81, 091
મુંબઈ 77,904
અમદાવાદ, સુરત 56,317
સિકંદરાબાદ 20,012
અમૃતસર 15,591
જોધપુર 12,883

સૌથી વધુ આ રાજ્યોનાં

બિહાર 83,625
યુપી 71,921
પ.બંગાળ 73,358
ઓડિશા 15,257

ઈ-વે બિલ જનરેટ થયા

જાન્યુઆરી 5.99 કરોડ
એપ્રિલ 86 લાખ
મે 2.54 કરોડ
જૂન 3.99 કરોડ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પરત ફરી રહેલા મજૂર.


from Divya Bhaskar https://ift.tt/3iu965M

અયોધ્યામાં દરેક ઘરમાં મંદિર, દરેક મંદિરમાં ઘર, શ્રાવણમાં રામમંદિરના ભૂમિપૂજન માટે મોદીને આમંત્રણ

ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા નવો વળાંક લેવાનું છે. રામમંદિરનું નિર્માણ શ્રાવણ માસમાં શરૂ થઈ જશે, તેના માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ મોકલી દેવાયું છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ અને મહામંત્રી ચંપત રાયે પત્ર લખીને આગ્રહ કર્યો કે તે શ્રાવણ માસમાં અયોધ્યા આવીને પાયો નાખે. મુલાકાત સંભવ ન થાય તો વીડિયો કોન્ફરન્સિંગથી ભૂમિપૂજન કરી શકે. નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી કમલ નયન દાસ કહે છે કે શ્રાવણ માસ શુભ છે. આ દરમિયાન શરૂ થનારું કામ પૂરું જ થાય છે. શ્રાવણ છ જુલાઈથી શરૂ થઈને ત્રણ ઓગસ્ટે પૂરો થશે.

અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર
ઊંચાઈએથી જોતા અયોધ્યામાં મંદિર જ મંદિર દેખાય છે. પાંચ લાખથી વધુ વસતીવાળી નગરી વિશે કહેવાય છે કે અહીં દરેક ઘરમાં મંદિર અને દરેક મંદિરમાં ઘર છે. વિહિપના સ્થાનિક પ્રવક્તા શરદ જૈન કહે છે કે અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર છે. 100થી 125 મોટાં મંદિર અને અખાડા છે.

મંદિર ભવ્ય તો નગરી સ્માર્ટ હશે
ભવ્ય મંદિરની જેમ અયોધ્યા નગરીનો કાયાકલ્પ પણ સ્માર્ટ સિટીની જેમ કરાશે. અહીં જલદી જ પહોળા કોંક્રિટ રોડ, અંડરગ્રાઉન્ડ વીજળીની લાઈન, આધુનિક સિવેજ સિસ્ટમની કામગીરી શરૂ થવાની છે. ધાર્મિક નગરીનું મહત્ત્વ કાયમ રાખતા 50 મોટા પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ અપાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઊંચાઈએથી લેવાયેલી અયોધ્યાની ભવ્ય તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3eQA1Gu

2023 સુધી શરૂ થઈ શકે છે ખાનગી ટ્રેન, રેલવે બોર્ડનું ગ્રીન સિગ્નલ

ખાનગીકરણની દિશામાં રેલવેએ એક પગલું આગળ વધારી લીધું છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું કે, દેશમાં ખાનગી રેલગાડીઓનું સંચાલન એપ્રિલ 2023 સુધી શરૂ થઈ શકે છે. યાદવે કહ્યું કે, આ રેલમાર્ગો પર મુસાફર ભાડું આ માર્ગો પર ચાલતી બસ અને હવાઈ ભાડા સાથે સ્પર્ધાત્મક હશે.

ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડના ચેરમેને કહ્યું કે, ટ્રેનના સંચાલન માટેની બોલી આ વર્ષે નવેમ્બર સુધી મગાવી લેવાશે. યાદવે એ પણ સ્પષ્ટ કર્યુંય કે, વર્તમાન ટ્રેનો બંધ કર્યા પછી કોઈ પણ રૂટ પર ખાનગી ટ્રેન શરૂ કરાશે નહીં. આ ટ્રેનો વર્તમાન ટ્રેન ઉપરાંત હશે. રેલવે નેટવર્કને ખાનગી હાથમાં સોંપવાની આશંકા અંગે યાદવે કહ્યું કે, ખાનગી ક્ષેત્ર દ્વારા થનારું રેલવેનું સંચાલન કુલ રેલગાડી પરિચાલનના માત્ર 5% હશે. ખાગની ટ્રેન માટે એ માર્ગો જ પસંદ કરાયા છે, જ્યાં વેઈટિંગના કારણે ટિકિટ રદ્દ થઈ જાય છે અને લોકો મોંઘી ટિકિટ ખરીદી શકે છે.

ખાનગીકરણનો ઉદ્દેશ્ય સરકાર જણાવે : કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, સરકારે 17 માર્ચના રોજ સંસદમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તે આમ નહીં કરે. હવે 109 રેલવેનું સંચાનલ ખાનગી હાથમાં સોંપવાની પ્રક્રિયા કયા આધારે શરૂ થઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Private train, Railway Board's green signal may start by 2023


from Divya Bhaskar https://ift.tt/3iob5IA

ઈડી  દ્વારા અહમદ પટેલની મની લોન્ડરિંગ મામલે ત્રીજી વાર પૂછપરછ

ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક સાથે જોડાયેલા બેન્ક છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ ફરી કોંગ્રેસના નેતા અહમદ પટેલના નિવાસે પહોંચી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નિકટના પટેલની ઇડીએ અઠવાડિયામાં ત્રીજી વખત મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરી. સાંડેસરા ભાઇઓ (ચેતન અને નીતિન સાંડેસરા) સાથેના તેમના સંબંધો અંગે સવાલ કરાયા.

ઇડી આ અગાઉ 27 અને 30 જૂને પણ તેમની પૂછપરછ કરી ચૂકી છે. ઇડીના એક સૂત્રએ જણાવ્યું કે છેલ્લી બે વખતની પૂછપરછ બાદ એજન્સી પટેલના જવાબથી સંતુષ્ટ નહોતી, જેથી ત્રીજી વાર પૂછપરછ કરાઇ છે. નોંધનીય છે કે 5,700 કરોડ રૂ.ની બેન્ક છેતરપિંડી મામલે સાંડેસરા ભાઇઓ સામે સીબીઆઇએ વર્ષ 2017માં એક કેસ દાખલ કર્યો હતો, જે મામલે વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર સાંડેસરા ભાઇઓ સાથે સંબંધો અંગે પટેલના પુત્ર ફૈસલ પટેલની ઇડીએ ગત વર્ષે પૂછપરછ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અહમદ પટેલની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3ip93Ii

NCR VS Corona: Home Minister emphasises on more rapid tests as well as early hospitalisation

Home Minister emphasises on more rapid tests, early hospitalisation

from India Today | Top Stories https://ift.tt/3eWCwae

Fuel price hike fallout: Kitchen budget on fire in delhi

Fuel price hike fallout: Kitchen budget on fire in delhi

from India Today | Top Stories https://ift.tt/3ipSPPe

In biggest surge, India sees 22k cases in a day

India’s Covid-19 death toll crossed the 18,000 mark on Thursday amid a big surge in fresh infections. More than 22,000 new cases were recorded, nearly 2,000 more than the previous single-day record of 20,060 on June 27, led by a huge rush of cases in Maharashtra (6,330), Tamil Nadu (4,343), Karnataka (1,502) and Telangana (1,213).

from Times of India https://ift.tt/38lUbpz

Wednesday, July 1, 2020

TOI daily: India, China agree to restart Galwan, Hot Springs pullback

TOI daily: India, China agree to restart Galwan, Hot Springs pullback




from News - Videos - The Times of India https://ift.tt/3f3Bfhy

If elected, India will be a high priority: Biden

Democratic presidential candidate and former vice-president Joe Biden said that if he wins the November elections, strengthening the relationship with India which is US's "natural partner", will be a high priority for his administration. "India needs to be a partner in the region for our safety's sake, and quite frankly for theirs," he said during a virtual fundraiser event.

from Times of India https://ift.tt/2Zsnrqy

Top10: Covid cases rise from 5L to 6L in 5 days



from Times of India https://ift.tt/2LGbbtL

Live: Rajnath, Army chief to visit Ladakh on Friday

Tensions between India and China have risen after the Galwan valley clash between the two countries's militaries, in which 20 Indian soldiers died. Stay with TOI for live updates

from Times of India https://ift.tt/38rsWde

A day in the life of: A child protection volunteer

A village-level volunteer works closely with her community to keep children and women safe from the threats of domestic violence, child marriage, and child labour.   My name is Munni Devi and I live in...

from Times of India Opinion https://ift.tt/3gj9K46

Fiscal murmurs

Economic downturns are cruel. They impose traumatic disruptions in incomes and lives – salary cuts, extended long leave without pay, outright job loss, drying up of business income or bankruptcy.  The government is no different....

from Times of India Opinion https://ift.tt/2VCNLgF

China’s aggressiveness against India, other countries reveal true nature of Communist Party: US

China’s aggressiveness against India, other countries reveal true nature of Communist Party: US

from India Today | Top Stories https://ift.tt/38kiC6x

Kissing off menu as coronavirus lockdown ends for Dutch sex workers

Kissing off menu as coronavirus lockdown ends for Dutch sex workers

from India Today | Top Stories https://ift.tt/2ZrUB9L

3 more policemen arrested in Tuticorin custodial deaths case, locals celebrate with crackers

3 more policemen arrested in Tuticorin custodial deaths case, locals celebrate with crackers

from India Today | Top Stories https://ift.tt/2VCzRuC

Adani Electricity introduces EMI payment option after criticism over inflated bills

Adani Electricity introduces EMI payment option after criticism over inflated bills

from India Today | Top Stories https://ift.tt/2CY10BT

PIL filed in Bombay HC after cosumers recieve inflated electricity bills

PIL filed in Bombay HC after cosumers recieve inflated electricity bills

from India Today | Top Stories https://ift.tt/2Zt7Dnh

Bihar: Chirag Paswan removes party district president for calling NDA united

Bihar: Chirag Paswan removes party district president for calling NDA united

from India Today | Top Stories https://ift.tt/31BV4Zu

Doctors Day: Sikkim announces incentive of Rs 20,000 for its doctors, Rs 10,000 medical staff

Doctors Day: Sikkim announces incentive of Rs 20,000 for its doctors, Rs 10,000 medical staff

from India Today | Top Stories https://ift.tt/2NMzI3x

India uses Hong Kong to land diplomatic punch on China

India uses Hong Kong to land diplomatic punch on China




from News - Videos - The Times of India https://ift.tt/2Zuwnvn

Indore: Complainants gathered at police station attacked by BJP workers

Indore: Complainants gathered at police station attacked by BJP workers




from News - Videos - The Times of India https://ift.tt/2VTxy6X

Little FDI from China since last year

Amid apprehensions of a fall in Chinese investment in India, overall flows added up to just $163 million in 2019-20 and no proposal has been filed since the government decided last April to scan all foreign direct investments (FDIs) from countries with which India shares a border. Official data showed that China was at number 18 in terms of source of FDI.

from Times of India https://ift.tt/2VD1Fz6

Tripura: Medical college interns protest on Doctors Day for stipend dues

Tripura: Medical college interns protest on Doctors Day for stipend dues

from India Today | Top Stories https://ift.tt/3eWzKBW

Regular meetings of WMCC on India-China border affairs to be held

Regular meetings of WMCC on India-China border affairs to be held

from India Today | Top Stories https://ift.tt/3il1rq1

Installation of 1.4 lakh Chinese CCTV cameras by Delhi govt sparks row

Installation of 1.4 lakh Chinese CCTV cameras by Delhi govt sparks row

from India Today | Top Stories https://ift.tt/2Bvi5CL

Supply constraints push up Covid-19 drug price by 50%



from Times of India https://ift.tt/2BlStsh

Covid-19 kills another Delhi cop; toll rises to 9

Covid-19 kills another Delhi cop; toll rises to 9

from India Today | Top Stories https://ift.tt/3gd54wk

1 in 5 deaths in MP is a child under 5, just 2% in Kerala

Deaths in the 0-4 year age group account for a shocking 20% of total deaths or one in every five in Madhya Pradesh. In contrast, deaths in this age group account for just 2% or one in fifty of total deaths in Kerala. ​​This was revealed in the Sample Registration System (SRS) 2018 report released recently by the registrar general and census commissioner of India.

from Times of India https://ift.tt/2YR8mzz

Plasticity may make neurons vulnerable to Alzheimer's disease, study explains

Plasticity may make neurons vulnerable to Alzheimer's disease, study explains




from News - Videos - The Times of India https://ift.tt/38nseOa

Tuesday, June 30, 2020

Did PM Modi just sound bugle for Bihar election?

Did PM Modi just sound bugle for Bihar election?

from India Today | Top Stories https://ift.tt/2NWdjRH

Pak’s ‘use & throw’ policy renders Geelani irrelevant



from Times of India https://ift.tt/3eOAzwE

Indian woman wins Commonwealth short story prize

A woman from Ranchi currently studying in the US has won £5,000 after her tale about a Hindu girl falling in love with a Muslim boy beat more than 5,000 entries from 49 countries to win the 2020 Commonwealth Short Story Prize. Kritika Pandey, 29, was announced as the winner for "The Great Indian Tee and Snakes" by Ghanaian writer and editor Nii Ayikwei.

from Times of India https://ift.tt/2BnKDOw

Checks putting APIs in ‘unsterile state’: Drug companies

Drug makers are worried about quality of their products getting impacted amid persistent delay in clearance of consignments from China at various ports and airports in India.

from Times of India https://ift.tt/3eOxbBH

ચીનના સરકારી અખબારે કહ્યું- ચીની લોકો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા ઇચ્છે તો પણ વધુ ઉત્પાદન શોધી શકશે નહીં

એલએસી પર ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ પછી પણ ચીન વાતચીત દરમિયાન બનેલી સંમતિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પરિણામે ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનના પ્રોપેગેન્ડા અખબાર ગ્લોબલ ટાઈમ્સે તો ભારતને આર્થિક જંગની ધમકી આપતા કહ્યું કે આના પરિણામ ડોકલામથી પણ બદતર હશે. એપ પર પ્રતિબંધથી અસર જરૂર પડશે પરંતુ ભારત એવી સ્થિતિમાં નથી કે ચીનની શક્તિશાળી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે.

મોદી સરકાર રાષ્ટ્રવાદની ભાવનાની આગ ફેલાવીને ઘર આંગણેના દબાણને કારણે પગલા ભરી રહી છે. જો ચીનના લોકો ભારતના ઉત્પાદનોનો વિરોધ કરવા માંગે તો પણ તેમને ભારતીય ઉત્પાદનો મળશે નહીં. ભારતને રાષ્ટ્રવાદ કરતા અન્ય મહત્ત્વની વસ્તુની જરૂર છે. આ દરમિયાન ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા બોલ્યા- આ પડકાર સ્વીકાર્ય, આ સૌથી પ્રેરક ટિપ્પણી... ઉશ્કેરવા બદલ આભાર

હવે ભારતમાં ચીની રોકાણ ધરાવતી મીડિયા કંપની પર પ્રતિબંધની માંગ
એપ પર પ્રતિબંધ પછી ચીનમાં ભારતીય અખબાર અને ન્યૂઝ વેબસાઈટ બંધ કરી દેવાઈ છે. ચીને એવી ફાયરવૉલ લગાવી છે કે હવે ત્યાંના લોકો વીપીએન દ્વારા પણ ભારતીય મીડિયા પ્લેટફોર્મ જોઈ શકતા નથી. એના જવાબમાં ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ) અને દેશના ટોચના મીડિયા પબ્લિશર્સના સંગઠન ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસીએશન(ડીએનપીએ)એ કહ્યું છે કે ચીનમાં ભારતીય મીડિયા પર પ્રતિબંધ અનુચિત છે.

બંને સંસ્થાઓએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે ચીની અને ચીની રોકાણ ધરાવતી તમામ એપ અને પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે જેથી ભારતીય લોકોને ચીનના પક્ષપાત ભર્યા ખોટા સમાચારથી બચાવી શકાય. આઈએનએસના અધ્યક્ષ શૈલેષ ગુપ્તા અને ડીએનપીએના ચેરમેન પવન અગ્રવાલે કહ્યું છે કે દેશના સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કશુ સ્વીકાર્ય નથી. ચીની રોકાણ ધરાવતી મીડિયા કંપની પર પ્રતિબંધ જરૂરી છે.

ટિક ટોકની રૂ.7600 કરોડની વિસ્તરણ યોજનાને ફટકો
ભારતના નિર્ણયથી ટિકટૉક અને હેલોની માલિકી ધરાવતી બાઇટડાન્સ કંપનીને મોટો ફટકો પડ્યો છે. કંપની ભારતમાં 1 અબજ ડોલર (7600 કરોડ રૂ.)ની વિસ્તરણ યોજના પર કામ કરી રહી હતી. છેલ્લા એક વર્ષમાં સિનિયર પોસ્ટ્સ પર ઘણી ભરતીઓ પણ કરી હતી. ભારત ટિકટૉકનું સૌથી મોટું માર્કેટ હતું. દુનિયાભરમાં તેના 200 કરોડ ડાઉનલોડમાંથી 30% ગ્રાહક ભારતમાં હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2AiIVO5

Decoding the app ban: Growth plans go astray for Chinese firms

Decoding the app ban: Growth plans go astray for Chinese firms

from India Today | Top Stories https://ift.tt/2BXXGGg