Ad

Friday, May 29, 2020

1 જૂનથી સ્કૂલો ખોલવાની છૂટ સંભવ, સૌથી વધુ દર્દીઓવાળાં 30 શહેરો પર ફોકસ રહેશે

દેશમાં 68 દિવસથી જારી લૉકડાઉનનો ચોથો તબક્કો રવિવારે પૂરો થઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી લૉકડાઉન 4.0 બાદની રણનીતિ પર ચર્ચા કરી. શાહે મુખ્યમંત્રીઓ પાસેથી મળેલાં સૂચનો પણ પીએમને જણાવ્યાં. અધિકારીઓ મુજબ 1 જૂન બાદ લૉકડાઉન આશરે બે સપ્તાહ વધી શકે છે. જોકે આ વખતે પ્રતિબંધો નક્કી કરવામાં કેન્દ્રની ભૂમિકા બહુ મર્યાદિત રહેશે. રાહતો ઘટાડવા-વધારવાનો અધિકાર સંપૂર્ણપણે રાજ્યોને મળી શકે છે. સૂત્રો મુજબ 1 જૂનથી સ્કૂઓ, ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ ખોલવા કે મેટ્રો ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લઇ શકશે. જોકે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સાથે મોલ અને સિનેમાઘરો બંધ રાખવાનો આદેશ આપી શકે છે. અધિકારીઓ મુજબ દરેક 15 દિવસમાં લૉકડાઉનની સમીક્ષા થશે. તેમાં પણ સ્થાનિક પરિસ્થિતિ મુજબ રાજ્ય નિર્ણય લેશે.
સૌથી વધુ દર્દીઓવાળાં 30 શહેરો પર ફોકસ રહેશે
સૂત્રોએ કહ્યું કે નવી ગાઇડલાઇન્સમાં કેન્દ્રનો ભાર માત્ર કન્ટેઈનમેન્ટ ઝોન પર રહેશે. અહીં ચેપ રોકવા માટે કડક પ્રતિબંધો લાગુ કરાશે. લૉકડાઉન-5.0માં કોરોના વાઇરસ વિરુદ્ધ અલગ પ્રકારનો જંગ થશે. 30 શહેરોમાં દેશભરના 80 ટકાથી વધુ દર્દી છે. તેમાંથી 13 શહેરોના અધિકારીઓ સાથે કેબિનેટ સચિવે બેઠક કરી. 1 જૂનથી મ્યુનિસિપાલિટીઓ જ નક્કી કરશે કે કઇ રહેઠાણ કોલોની, મહોલ્લો, વોર્ડ કે પોલીસમથક ક્ષેત્રને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરે કે નહીં?
કર્ણાટક બાદ પ.બંગાળમાં પણ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ 1 જૂનથી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની જાહેરાત કરી દીધી. સાથે જ સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ 100 ટકા કર્મચારીઓ જઇ શકશે. મમતા પહેલાં કર્ણાટક સરકારે પણ રાજ્યમાં 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે કેરળમાં પણ ઘણા ધર્મગુરુઓએ મુખ્યમંત્રી પિનરાઇ વિજયનને મંદિરો, મસ્જિદો અને ચર્ચો ખોલવાનો આગ્રહ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3gAdpLz

WHO સાથે અમેરિકાના તમામ સંબંધ પૂર્ણ : ટ્રમ્પ

વિશ્વભરમાં કોરોના વાઈરસના ફેલાવા પછી અનેક દેશો ચીનના વિરોધી થઈ ગયા છે. અમેરિકા પણ કોરોના વાઈરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે પણ તમામ સંબંધ પૂરા કરી નાંખવાની જાહેરાત કરી છે.
વર્ષે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે
ટ્રમ્પે કહ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ચીન દર વર્ષે ફક્ત ચાર કરોડ ડૉલર આપે છે, જ્યારે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે. આમ છતાં, વિશ્વની અત્યંત મહત્ત્વની આ સંસ્થા પર ચીન આધિપત્ય ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વૈશ્વિક સ્તરે સૂચવેલા અને જરૂરી સુધારા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેથી અમે તેની સાથેના તમામ સંબંધો પર તોડી નાંખીએ છીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2M8kvci

ધાર્મિક સ્થળો ખૂલશે, દુકાનોનો સમય વધશે, હોટેલ-રેસ્ટોરન્ટને છૂટ મળશે

કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5 કેવા પ્રકારનું રહેશે તેની જાહેરાત એકાદ-બે દિવસમાં જ થશે,પરંતુ આ પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર કેવા પ્રકારની છૂટછાટ આપશે તેના સંકેત મેળવીને ગુજરાતમાં લૉકડાઉન-5 કેવા પ્રકારનું રાખવું તેની તૈયારી કરી લીધી છે. ગુજરાત સરકાર લૉકડાઉન-5માં લૉકડાઉન-4ની છૂટછાટ યથાવત્ રાખશે,પણ આ સાથે છૂટછાટ વધારશે. હાલમાં રાત્રે બહાર નીકળવા પર જે પ્રતિબંધ છે તે પ્રતિબંધ જ રહેશે, પરંતુ રાત્રે બહાર નીકળવા પર પ્રતિબંધનો સમય સાંજના 7થી સવારના 7 સુધીનો છે તે ઘટાડાશે. ઉપરાંત દેવ-દર્શન માટે અત્યાર સુધી ઝૂરતા શ્રદ્ધાળુઓ માટે મંદિર,મસ્જિદ,ગુરુદ્વારા અને ચર્ચ ખોલી નાખવામાં આવશે.
કેન્દ્ર બાદ ગુજરાત સરકાર જાહેરાત કરશે
રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉન-5 બાબતે સઘન ચર્ચા અને વાટાઘાટો ચાલી રહીં છે. ગુજરાત સરકારે એવી તૈયારી તો કરી લીધી છે કે હજુ વધારે કેટલી છૂટછાટ આપી શકાય. કેટલી બાબતો પર પ્રતિબંધ રાખવો અને કેટલી બાબતો પર છૂટછાટ આપવી. સરકારનું વલણ એવું છે કે અત્યાર સુધી જેના પર પ્રતિબંધ હતો તેવી પ્રતિબંધિત બાબતોને કોરોનાનું સંક્રમણ વધારે નહીં તેમ કઇ રીતે ખોલી શકાય,એટલે જ સરકારે કેટલીક હળવાશ આપવી તે પ્રાથમિક રીતે નક્કી કરી નાખ્યું છે. કેન્દ્ર સરકાર લૉકડાઉન-5ની છૂટછાટની જાહેરાત કરે તે પછી ગુજરાત સરકાર પણ જાહેરાત કરશે.
કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદ, સુરત જેવા વિસ્તારોમાં જે કન્ટેઈન્મેન્ટ ઝોન છે તે કન્ટેઈન્મેન્ટ ઝોન ઘટાડાશે. ઉપરાંત કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કેટલીક વધુ છૂટછાટ અપાશે. હાલમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ,દવાની દુકાનો ખૂલી હોય છે.
નોન કન્ટેઇનમેન્ટ: ધર્મસ્થળો પણ ખૂલશે

  • કેટલીક પ્રતિબંધિત બાબતોમાં સરકાર છૂટછાટ આપશે.
  • દુકાનો 4 કલાક સુધી ખૂલી રહે છે, તેનો સમય વધારાશે
  • મંદિર,મસ્જિદ,ચર્ચ,ગુરુદ્વારા દર્શનાર્થે ખૂલી શકશે પણ શરતો સાથે અને નિયમોનું પાલન કરવું પડશે.
  • રેસ્ટોરન્ટ,હોટલો ખૂલશે તે શરતોને આધિન જ રહેશે.
  • જે વિસ્તારમાં દુકાનો ખૂલતી નથી ત્યાં દુકાનો ખૂલશે.
  • પ્રવાસન સ્થળો હજુ શરૂ કરવામાં આવશે નહીં
  • ગુજરાતમાં સ્કૂલો,કોલેજો શરૂ થશે નહીં
  • જાહેર કાર્યક્રમો,મેળાવડા પર પ્રતિબંધ રહેશે

છૂટછાટો પાછી ખેંચાશે એ માત્ર અફવા : મુખ્યમંત્રી
સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે લૉકડાઉન 5.0 દરમ્યાન ગુજરાતમાં સરકારે આપેલી છૂટછાટો પાછી ખેંચાશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ ચર્ચા માત્ર અફવા જ છે. છૂટછાટો પરત લેવાની સરકારની કોઈ જ યોજના નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2XOG0EG

PM marks a year of Modi govt 2.0 with letter to citizens | Read full text here

PM marks a year of Modi govt 2.0 with letter to citizens | Read full text here

from India Today | Top Stories https://ift.tt/2ZObUn5

One year of Modi 2.0: India's economic revival will inspire world, PM Modi writes in letter to citizens

One year of Modi 2.0: India's economic revival will inspire world, PM Modi writes in letter to citizens

from India Today | Top Stories https://ift.tt/3dilSkB

From empowering poor to Mission Gaganyaan: PM reiterates many firsts for India during Modi 2.0

From empowering poor to Mission Gaganyaan: PM writes about many firsts during Modi 2.0

from India Today | Top Stories https://ift.tt/2zH53kI

One year of Modi 2.0: PM recounts achievements, hurdles faced by BJP govt in a letter to nation

One year of Modi 2.0: PM recounts achievements, hurdles faced by govt in a letter to nation

from India Today | Top Stories https://ift.tt/3gCEgqA

Covid-19 lockdown: Food grains rot as poor battle hunger | Exclusive 

Covid-19 lockdown: Food grains rot as poor battle hunger | Exclusive 

from India Today | Top Stories https://ift.tt/2ZPbL2R

Maharashtra reports 2,682 new coronavirus cases, 116 deaths, 8,381 recoveries

Maharashtra reports 2,682 new coronavirus cases, 116 deaths, 8,381 recoveries

from India Today | Top Stories https://ift.tt/3ciaN1H

Govt delinks site promoting drug sale from Setu



from Times of India https://ift.tt/2TNUhQA

Trump says he spoke to PM Modi, govt denies it



from Times of India https://ift.tt/3es212s

Delhi: Hospital bed crisis looms as Covid-19 cases rise in capital 

Delhi: Hospital bed crisis looms as Covid-19 cases rise in capital 

from India Today | Top Stories https://ift.tt/2ZO698X

Covid-19 lokdown: Delhi govt for opening neighbourhood religious places, shops in malls on odd-even basis post May 31

Delhi govt for opening neighbourhood religious places, shops in malls on odd-even basis post May 31

from India Today | Top Stories https://ift.tt/2XKub22

Covid-19 lockdown: Headwinds galore as action returns to skies

Covid-19 lockdown: Headwinds galore as action returns to skies

from India Today | Top Stories https://ift.tt/36Hoia0

Study focuses on risks of breast cancer after pre-invasive disease

Study focuses on risks of breast cancer after pre-invasive disease




from News - Videos - The Times of India https://ift.tt/2XJnmOo

Thursday, May 28, 2020

Donald Trump says PM Modi not in good mood over big border conflict with China, reiterates offer to mediate

PM Modi not in good mood over big border conflict with China, says Donald Trump

from India Today | Top Stories https://ift.tt/2ZKSMGy

Covid-19: Bihar cabinet approves Nitish Kumar's plan to rehabilitate migrants, sanctions Rs 809 cr

Bihar cabinet approves Nitish Kumar's plan to rehabilitate migrants, sanctions Rs 809 cr

from India Today | Top Stories https://ift.tt/2ZPywng

65-year-old man found dead in south Delhi 

65-year-old man found dead in south Delhi 

from India Today | Top Stories https://ift.tt/2zIvjv3

Boeing resumes production of 737 Max planes

Boeing resumes production of 737 Max planes




from News - Videos - The Times of India https://ift.tt/2ZM0jFh

PM Narendra Modi not in 'good mood' over border row with China, says Donald Trump

PM Narendra Modi not in 'good mood' over border row with China, says Donald Trump




from News - Videos - The Times of India https://ift.tt/3esFYZv

ICC-BCCI email exchange generates heat in meeting

The board meeting has now been adjourned until June 10 with ICC's statement saying there needs to be an independent investigation led by ICC's ethics officer into the matter surrounding the World Cup tax solutions. ICC CEO Manu Sawhney will update the board on the matter on June 10.

from Times of India https://ift.tt/3gA6O3J

Thirty-somethings draw up wills due to virus fear

Thirty-somethings draw up wills due to virus fear

from India Today | Top Stories https://ift.tt/3gx9eA9

Covid-19 lockdown: Parents anxious over plan to reopen schools in Delhi

Covid-19 lockdown: Parents anxious over plan to reopen schools in Delhi

from India Today | Top Stories https://ift.tt/2AfadVg

Guess who's driving this auto?

Guess who's driving this auto?




from News - Videos - The Times of India https://ift.tt/3eyvcRt

લૉકડાઉન 1માં રોજ સરેરાશ 29 કેસ નોંધાતા, ચોથા લૉકડાઉનમાં રોજ સરેરાશ 382 કેસ

ચોથું લૉકડાઉન પણ હવે અંતિમ તબક્કામાં છે. ચોથા લૉકડાઉનના અત્યાર સુધીના 10 દિવસમાં 3825 કેસ નોંધાયા છે ‌જ્યારે 279 મૃત્યુ થયા છે. રાજ્યમાં 15 હજારથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ 1.94 લાખ ટેસ્ટ થયા છે એટલે કે કુલ ટેસ્ટના 8 ટકા કોરોના પોઝિટિવ આવે છે. છેલ્લા 10 દિવસમાં 50 હજાર‌ જેટલા ટેસ્ટ થયા છે.

50% ક્વોરોન્ટાઈન લોકો માત્ર 3 જિલ્લામાં
રાજ્યમાં કુલ 3.52 લાખ લોકો ક્વોરોન્ટાઈનમા છે. જેમાંથી 1.78 લાખ‌ લોકો તો અમદાવાદ, અમરેલી ‌અને ભાવનગર જિલ્લામાં જ છે. અમદાવાદમાં 80 હજાર, અમરેલીમાં 63 હજાર, ભાવનગરમાં 35 હજાર ‌છે. અમરેલીમાં માત્ર 8 કેસ હોવા છતાં 63 હજાર લોકો ક્વોરોન્ટાઈનમા છે. આ બધા જિલ્લા બહારથી આવેલા ‌છે. સૌથી ઓછા તાપી જિલ્લામાં 54 લોકો જ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lockdown 1 recorded an average of 29 cases per day, while fourth lockdown averaged 382 cases per day


from Divya Bhaskar https://ift.tt/2yHVNwp

કોરોનાથી 54 મોટી અસર, હેલ્થ સ્ટાફનું સન્માન અને બેકારી સાથે હિજરત વધી 

કોરોના વાઇરસને કારણે વિશ્વમાં 58 લાખથી વધુ લોકો બીમાર થયા અને સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં. આ મનુષ્યના જીવન પર છેલ્લા દાયકાઓમાં સૌથી મોટું જોખમ બનીને આવ્યું. આ મહામારીએ વિશ્વભરની દરેક વસ્તુ બદલી નાંખી છે. ખાસ કરીને આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી ચીજોને મોટા પાયે બદલી નાંખી. જેનો અંદાજ લગાવી શકાય નહીં. છતાં આંકડા તપાસનારા અને આપણી વચ્ચેનું સ્ટેટિસ્ટિક મગજ તેને માપવાનું પ્રયત્ન કરી રહ્યું છે. અમે જીવન સાથે સંકળાયેલાં આવાં જ પાસાંઓને સમજવાનો પ્રયત્ન કર્યો, જેમાં કાં તો વધારો થયો કે પછી ઘટાડો થયો છે. તેમાં પર્યાવરણથી લઇ બેરોજગારી અને ગુનાથી લઇ ઉપયોગી ચીજવસ્તુઓનો વપરાશ સામેલ છે. જે સૌથી સારી વાત થઇ છે તે એ કે વિશ્વભરમાં આરોગ્યકર્મીઓનું સન્માન વધ્યું છે અને તેમની પ્રશંસા થઇ રહી છે. જોકે તેમને મળતું વળતર બહુ ઓછું છે. અમે એવા 54 મોટા ફેરફારોને સમજવાનો પ્રયત્ન કર્યો છે જેમાંથી કેટલાકને જાણીએ.
આરોગ્યકર્મીઓનું સન્માન, વખાણ વધ્યા
સંકટના સમયમાં હેલ્થ સ્ટાફ મસિહા બનીને આવ્યો. તેઓ પોતાની અને પરિવારની પરવા કર્યા વિના મોરચા પર ટકી રહ્યા. લોકો તાળીઓ, સંગીત વગાડી તેમનું સન્માન કરવા લાગ્યા.
માસ્ક, ડિસ્ટન્સિંગ
જાહેર પરિવહન, દુકાનો અને ભરચક વિસ્તારોમાં લોકો માસ્ક પહેરવા લાગ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી રહ્યા છે. સંક્રમણના સમયમાં આ જીવનનો ભાગ બની ગયા છે. આરોગ્યને લઇ જાગરુકતા પણ વધી છે.
બેરોજગારી વધી
કોરોના વાઇરસની અસર રોજગાર પર પણ પડી. અમેરિકામાં બેરોજગારી દર રેકોર્ડ 14 ટકા થઇ ગયો. નિષ્ણાતો મુજબ 1998 બાદ પહેલી વખત ગરીબી વધશે. આશરે 50 કરોડ લોકો ગરીબીનો શિકાર થઇ શકે છે.
અંદાજ કરતાં વધુ મોત
કોરોનામાં વિશ્વભરમાં થયેલાં મોતની સંખ્યા અંદાજ કરતાં ઘણી વધારે છે. સત્તાવાર આંકડા સ્પષ્ટ તસવીર નથી દેખાડતા પરંતુ 24 દેશોના અભ્યાસ બાદ ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ને જણાયું કે ઘણા દેશોમાં 74 હજાર મોત વધુ થયા છે. તેમાં હોસ્પિટલોમાં સારવાર કરાવવા નહીં ગયેલા પણ સામેલ છે. અમેરિકામાં આશરે 57 હજાર મોત અંદાજથી વધુ થયાં છે.
લોકો વસિયતનામું કરવા લાગ્યા
કસમયના મોતના ડરથી વિલ બનાવવામાં તેજી આવી છે. તેનું કારણ એ પણ છે કે કોરોનાથી સારવાર કે મોત દરમિયાન પરિવાર, મિત્ર કે નજીકના સંબંધીઓને પાસે આવવાની મંજૂરી અપાતી નથી.
પલાયન અને સંક્રમણ વધ્યું
મહામારીને રોકવા માટે માનવ ઇતિહાસના સૌથી મોટા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં તે પૂરતા સાબિત થયા નહીં. લાખો લોકોનો કામ-ધંધો બંધ થઇ ગયો તો તેઓ ઘરે પરત થવા લાગ્યા. એકલા વુહાનમાંથી 70 લાખ લોકો શહેર છોડીને જતા રહ્યા. કોરોનાનો પ્રકોપ ફેલાવવાનો એનાથી ખરાબ સમય હોઇ શકે નહીં.
ટ્રાફિક, અકસ્માત ઘટ્યા, સ્પીડ વધી ગઇ
લૉકડાઉન દરમિયાન ટ્રાફિક બંધ હોવાથી માર્ગો પર અકસ્માત ઘટ્યા, પરંતુ વાહનચાલકોએ તેમની સ્પીડ વધારી દીધી. ખાલી માર્ગો પર લોકો પૂરઝડપે વાહન દોડાવવા લાગ્યા.
પર્યાવરણમાં સુધારો
વિશ્વભરમાં ટ્રાફિક અટકી જવાની અસર ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પર પડી. ફોસિલ ફ્યૂઅલ અને વાહનોનો ઉપયોગ ઘટવાથી તેમાં રેકોર્ડ ઘટાડો થયો. નવા રિસર્ચ મુજબ આ ગેસોનું ઉત્સર્જન આશરે 8 ટકા સુધી ઘટ્યું.
ગુના ઘટ્યા, ચોરી-છેતરપિંડી વધ્યાં
મોટા ગુનામાં ઘટાડો થયો, પરંતુ ચોરી-છેતરપિંડી વધી ગયા. વિરાન શહેરોનો લાભ ઉઠાવી ચોરોએ દુકાનો, રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યા. કોરોનાના નામે ઓનલાઇન છેતરપિંડી વધી ગઇ છે.
દુનિયા ઓનલાઇન થઇ
વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન અભ્યાસ, ટ્રેનિંગનું ચલણ વધ્યું. મોટા ભાગનાં બાળકો ઘરોમાં જ રહ્યાં. જરૂરિયાતની વસ્તુઓની હોમડિલિવરી વધી. ચીજોને અડવાથી બચવા માટે ઓનલાઇન ઓર્ડર પણ વધ્યા. ઇ-લર્નિંગ, ઇ-ગેમિંગ, ઇ-બુક્સ અને ઇ-અટેન્ડન્સનું ચલણ વધ્યું.
સ્ક્રીન ટાઇમ વધ્યો
કોરોના મહામારી પહેલાં અમે ડિજિટલ ડિવાઇસ કે ઉપકરણો પર પસાર કરનારા સમયને ઓછો કરવા કે તેને જોવાથી અટકવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો. પરંતુ લૉકડાઉને તેને વધારી દીધો. લોકોએ સ્ક્રીન પર વધુ સમય વિતાવ્યો.
લોટનો વપરાશ વધ્યો, પરંતુ સાથે ખાવાની ટેવ છૂટી ગઇ
લૉકડાઉન દરમિયાન મોટી વસતી ઘરોમાં કેદ થઇ ગઇ. આ સમયનો ઉપયોગ લોકોએ નવા-નવા પ્રયોગો કરવામાં કર્યો. સૌથી વધુ એક્સપેરિમેન્ટ ખાવા-પીવા અંગે થયો. મર્યાદિત સંસાધનો વચ્ચે સૌથી વધુ વપરાશ લોટનો થયો. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે સાથે મળીને રસોઇ બનાવવા અને ખાવાની ટેવો ઓછી થઇ ગઇ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માસ્ક પહેરી ગેમ રમતા લોકો. સેનેટાઇઝરનો ઉપયોગ વધ્યો.


from Divya Bhaskar https://ift.tt/2AnBaWz

સુરતના 75 વર્ષના વૃદ્ધે ICUમાંથી ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લઈ ‘તારી આંખનો અફીણી...’ ગાયું

હોસ્પિટલનો સ્ટ્રેસ દૂર કરવા 75 વર્ષના વૃદ્ધે ICUમાંથી ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. હરેન્દ્ર ઝવેરી હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમણે ‘તારી આંખનો અફીણી’ ગીત ગાઈ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો. 45 વર્ષની ઉપરના લોકો પણ સંગીતની તાલીમ લઈ શકે તે માટે શહેરની એક સંસ્થા દ્વારા બનાવાયેલા ગ્રુપમાં 65 લોકો તાલીમ લઈ રહ્યાં છે, જેમાં 45 વર્ષથી ઉપરના 40 સુરતીઓ છે. લોકડાઉનમાં વોટ્સએપ દ્વારા સંગીતની તાલિમ અપાઈ રહી હતી. સંગીત ગ્રુપ સાથે જોડાયેલા વડિલો લોકડાઉનમાં સંગીત શીખવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરતાં શીખી ગયા છે, અને ઓનલાઈન જ સંગીતની તાલીમ લઈ રહ્યાં છે.

જિંદગીમાં સંગીત શીખી ન શક્યા હોય એટલે તાલીમ શરૂ કરી

સંગીત પ્રત્યે ખૂબ જ રૂચિ
75 વર્ષના હરેન્દ્ર ઝવેરી દિવ્યાંગ છે, જે 12 વર્ષથી પોતાના ઘરની બહાર જ નિકળ્યા નથી. પરંતુ તેવો આ ગ્રુપ સાથો જોડાયા પછી તેમને સંગીતમાં રસ જાગ્યો છે. લોકડાઉન દરમિયાન તેમને હાર્ટ એટેક આવતાં આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતાં. જો કે તેમને સંગીત પ્રત્યે ખુબ જ રુચિ હોવાથી ICUમાંથી ભાગ લીધો હતો.

વડીલો સંગીત પ્રેમી હોય છે
ખાસ કરીને વડિલોને સંગીતનો શોખ હોય છે, પરંતુ કોઈ કારણસર જિંદગીમાં સંગીત શીખી ન શક્યા હોય એટલા અમે આ સંગીતની તાલીમ શરૂ કરી છે. લોકડાઉન હોવાથી અમે વોટ્સએપ અને ઝૂમ એપ દ્વારા તાલિમ આપતા હતાં. - ચંદ્રેશ રાઠોડ, આયોજક



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A 75-year-old man from Surat took part in an online music competition from the ICU and sang 'Tari Ankhno Aphini ...'


from Divya Bhaskar https://ift.tt/2XIPRMd

સંપત્તિ ખરીદી જેવા ખાસ ટ્રાન્ઝેકશન રિટર્નમાં ઓટોમેટિક દેખાશે

ઇન્કમટેક્સ ઓનલાઇન ભરવાનું એક જૂનથી બહુ સરળ થશે. તેમાં લોગ ઇન કરતા જ અત્યાર સુધી જમા ટેક્સ ઉપરાંત કરદાતા વતી ખાસ પ્રકારની લેવડ-દેવડ, જેમ કે જમીન કે કારની ખરીદી, બેન્કમાં જમા રકમ વગેરેની માહિતી પણ આપમેળે સામે આવી જશે.
આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે
નાણામંત્રાલયે આ અંગેના નિયમ ગુરુવારે જાહેર કર્યા. આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે. આ ફેરફારની જાહેરાત બજેટમાં કરાઇ હતી. સીએ નિખિલ તોતુકા મુજબ અત્યાર સુધી ઓનલાઇન ટેક્સ જમા કરવામાં માત્ર જમા થયેલા ટેક્સની જ માહિતી દેખાતી હતી. આ ફેરફારોથી કરદાતાઓને ભરેલા ટેક્સ અને બાકી બંને મળી જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Special transaction such as property purchases will appear automatically in the return


from Divya Bhaskar https://ift.tt/3djf1rm

દેશમાં ગુરુવારે સૌથી વધુ કેસ, હવે ભારત એશિયાનું પ્રથમ, દુનિયામાં 9મા સ્થાને

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ 7,135 નવા દર્દી મળતા કુલ આંકડો 1,60,666 પર પહોંચી ગયો છે. આ સાથે એશિયામાં સૌથી વધુ દર્દી સાથે ભારત ટોપ પર પહોંચી ગયું છે. આ પહેલા એશિયામાં સૌથી વધુ 1,59,797 દર્દીઓ તૂર્કીમાં હતા. તૂર્કીને પાછળ છોડીને ભારત દુનિયામાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોની યાદીમાં નવમા સ્થાને પહોંચી ગયું છે.
લૉકડાઉનનો ચોથો તબક્કો 31મી મેના રોજ ખતમ થશે
લૉકડાઉન 4 પછી વધુ છૂટછાટ ધરાવતા વિસ્તારોમાં દસ જ દિવસમાં 60 હજાર નવા દર્દી નોંધાઈ ચૂક્યા છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે લૉકડાઉનનો ચોથો તબક્કો 31મી મેના રોજ ખતમ થઈ રહ્યો છે. ત્યાર પછીની વ્યૂહનીતિ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ચર્ચાવિમર્શ પણ શરૂ થઈ ગયો છે. તેમાં સૌથી વધુ સંક્રમિત 13 શહેર પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટો અને નગર નિગમ કમિશનરો સાથે એક વીડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ પણ સામેલ હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The highest number of cases in India on Thursday, now India ranks first in Asia, 9th in world


from Divya Bhaskar https://ift.tt/2ZTztea

Covid-19: 350 Indians, mostly medical students, evacuated from Bangladesh through land route

Covid-19: 350 Indians, mostly medical students, evacuated from Bangladesh through land route

from India Today | Top Stories https://ift.tt/3gzBKRK

After FB-Jio deal, Google to take Voda Idea stake?



from Times of India https://ift.tt/3eqL8W7

Indian users target of ‘state-backed’ attackers: Google



from Times of India https://ift.tt/2X9d9vw

'18 flyers who flew in last 3 days test +ve for Covid-19'



from Times of India https://ift.tt/3deUzYp

રેલવે વેન્ડરે કહ્યું- પ્લેટફોર્મ પર અમે ખાણી-પીણીની દુકાનો નહીં ખોલીએ 

રેલવેના વેન્ડરોએ હાલ પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો ખોલવાથી ઈનકાર કરી દીધો છે. વેન્ડરોએ ગુરુવારે અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે તેમના પર દુકાનો ખોલવા માટે દબાણ ન બનાવો. 25 માર્ચે લૉકડાઉન બાદથી તેમની દુકાનો બંધ છે. જોકે રેલવે બોર્ડે 21 મેના રોજ તમામ ઝોનમાં પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો આદેશ કર્યો હતો.
1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ
અખિલ ભારતીય રેલવે ખાન-પાન લાઈસન્સ વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ રવીન્દ્ર ગુપ્તાએ રેલવે બોર્ડને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે હાલ પ્રવાસી મજૂરોને લઈ જતી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો સતત પસાર થઈ રહી છે. આ મજૂરો દુકાનોમાં લૂંટફાટ કરી નુકસાન પહોંચાડી રહ્યા છે. તેની જવાબદારી કોણ લેશે? 1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Adxve1

પતંજલિનો 250 કરોડનો ડિબેન્ચર ઈસ્યૂ 3 મિનિટમાં 100% ભરાયો

કોરોના વાઇરસ અને લૉકડાઉનના પગલે મંદીની આશંકા વચ્ચે ભારતીય રોકાણકારોએ ગુરુવારે 250 કરોડ રૂ.ના મૂલ્યનો ડિબેન્ચર ઈસ્યૂ માત્ર 3 મિનિટમાં 100 ટકા સબસ્ક્રાઇબ કરી નાખ્યો.
સપ્લાય ચેન મજબૂત બનાવશે
યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનો આ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનો ઈસ્યૂ ખૂલતાંની સાથે જ પૂરો ભરાઈ ગયો હતો. પતંજલિ આયુર્વેદ દ્વારા જારી નિવેદન મુજબ તે આ નાણાંનો ઉપયોગ પોતાની મૂડીગત જરૂરિયાતો સંતોષવા અને સપ્લાય ચેન મજબૂત બનાવવામાં કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પતંજલિ સ્ટોરની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2X9qTq1

વડનગરના ટ્વિન્સ કોરોનામુક્ત થયાં, મેડિકલ સ્ટાફની મહેનત ફળી

વડનગર તાલુકાના મોલીપુરની મહિલાના કોરોના ગ્રસ્ત જોડિયા બાળકો દસ દિવસની સઘન સારવાર બાદ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ દ્વારા રજા આપવાનો નિર્ણય કરાયો છે.
માતા પણ બાળકોને મળવા આતુર
ગુરુવારે બાળરોગ નિષ્ણાતે બાળકોને કોઈ જોખમ ન હોવાનું જણાવતાં શુક્રવારે હોસ્પિટલ દ્વારા રજા અપાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બંને બાળકો માતાની ગોદમાં ખીલખીલાટ કરશે. માતા પણ બાળકોને મળવા આતુર છે. પાલક માતા બનેલા વડનગર હોસ્પિટલના સ્ટાફે રાત દિવસ મહેનત કરી બાળકોને કોરોનામુક્ત કર્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The twins of Vadnagar recovered from Corona


from Divya Bhaskar https://ift.tt/3eroc96

વાયુદળની કવાયત 6 મહિના સુધી રદ, ચાર રાફેલ મહિનામાં ભારત આવશે, જેથી બે મોરચે એકસાથે લડવાની તાકાત વધશે: ભદોરિયા

વાયુદળે આગામી 6 મહિના માટે બીજા દેશોની સાથે પોતાના તમામ સંયુક્ત સૈન્યને અભ્યાસ રદ કરી દીધા છે. ઉપરાંત મહિનાની અંદર જ ફ્રાન્સથી ચાર નવાં રાફેલ યુદ્ધવિમાન ભારત લાવવામાં આવી રહ્યાં છે. તેની તહેનાતીથી વાયુદળની બે મોરચે એક સાથે લડવાની તાકાત અનેકગણી વધી જશે. આ વાત ભારત-ચીનની વિવાદિત સરહદે વધી રહેલા તણાવની વચ્ચે વાયુદળના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયાએ ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં કરી.
કોરોના મહામારીને કારણેસંયુક્ત અભ્યાસ રદ
ભદોરિયાએ કહ્યું કે, વિશ્વના અત્યાધુનિક યુદ્ધવિમાનોની લાઇનમાં સામેલ રાફેલ અમ્બાલા એરબેઝ પર તહેનાત થશે. અહીંથી તે પળવારમાં જ લદ્દાખ પહોંચી શકે છે. જ્યાં હાલના સમયે અનેક મોરચે ભારત-ચીન સેના સામ-સામે છે. જોકે વાયુદળે સંયુક્ત અભ્યાસ રદ કરવાનો નિર્ણય કોરોના મહામારીને કારણે લીધો છે. છતાં સરહદે તણાવને જોતા તેને બહુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.વાયુદળ હાલના સમયમાં બે મોરચે એક સાથે યુદ્ધની તૈયારી કરતું રહ્યું છે. ગત વર્ષે ગગનશક્તિ સૈન્ય અભ્યાસમાં આ દિશામાં પોતાની ક્ષમતા સફળતાપૂર્વક ચકાસવામાં આવી હતી. ચાર રાફેલ વિમાનો આવી જતા આ તાકાત અનેકગણી વધી જશે.
83 તેજસ લેવા અમારી પ્રાથમિક્તા, ત્યાર બાદ એલસીએ માર્ક 2 ધ્યાન આપીશું
એરચીફ માર્શલે કહ્યું કે 83 એલસીએ તેજસની સાથે અત્યાધુનિક ટેક્નોલોજી અને હથિયાર લેવા અમારી પ્રાથમિકતા છે. બજેટની મર્યાદાના હિસાબે અમે મૂવમેન્ટમાં ઘટાડો કરીશું અને 25 ટકા સુધી ખર્ચમાં કાપ મૂકીશું. વાયુદળે નવી જરૂરિયાતોના હિસાબે રોડમેપ બનાવ્યો છે. અમે 83 એલસીએ તેજસ મેળવ્યા બાદ એલસીએ માર્ક-2 અને પાંચમી પેઢીના સ્વદેશી યુદ્ધવિમાન ‘એમકા’પર ધ્યાન આપીશું. અમારો ભાર ફિલ્ડ રડાર, સેન્સર્સ અને હથિયારો મેળવવા પર પણ છે. તેનાથી અત્મનિર્ભરતા અભિયાનમાં વેગ આવશે. અંતરિક્ષમાં જનારા ગગનયાન મિશનના પાઇલટ્સે રશિયામાં ફરી ટ્રેનિંગ શરૂ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તેજમાં ઉડાન ભરી રહેલા એરચીફ માર્શલ.


from Divya Bhaskar https://ift.tt/36FUDhB

સતત ત્રીજા દિવસે 150થી વધારે દર્દીના મોત;મહારાષ્ટ્રમાં 85 અને ગુજરાતમાં 22 મોત થયા

દેશમાં કોરોના વાઈરસને લીધે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સતત ત્રીજા દિવસે 150થી વધારે દર્દીના મોત થયા છે. ગુરુવારે 176 દર્દીના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 1982 દર્દીના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 960 દર્દીના મોત થયા છે.
બુધવારે 188 લોકોના મૃત્યુ થયું હતું. એક દિવસમાં આ સૌથી મોટો આંક હતો.

ગુરુવારે મહારાષ્ટ્રમાં 85, ગુજરાતમાં 22 અને દિલ્હીમાં 13 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત ગુરુવારે ઉત્તર પ્રદેશમાં 15, દિલ્હીમાં 13, તમિલનાડુમાં 12, મધ્ય પ્રદેશમાં 8, રાજસ્થાનમાં 7, પશ્ચિમ બંગાળમાં 6, તેલંગાણામાં 4, હરિયાણા, કેરળ,જમ્મુ-કાશ્મીર તથા આંધ્ર પ્રદેશમાં 1-1 દર્દીના મોત થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દેશમાં કોરોનાથી સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં 1982 લોકોના મોત થયા છે


from Divya Bhaskar https://ift.tt/3eujnf8

Wednesday, May 27, 2020

3-year-old falls into 120-feet Telangana borewell, body recovered after hours of rescue operation

3-year-old falls into Medak borewell, body recovered after hours of rescue ops

from India Today | Top Stories https://ift.tt/3eryTsq

Body of unidentified girl found burning in Ghaziabad

Body of unidentified girl found burning in Ghaziabad

from India Today | Top Stories https://ift.tt/2XcHARH

Tejashwi Yadav demands arrest of JDU MLA involved in Gopalganj murder case 

Tejashwi Yadav demands arrest of JDU MLA involved in Gopalganj murder case 

from India Today | Top Stories https://ift.tt/2B387be

Delhi water crisis: Summer assault jolts capital

Delhi water crisis: Summer assault jolts capital

from India Today | Top Stories https://ift.tt/2zCfoP0