Ad

Tuesday, June 2, 2020

લગ્નનાં 7 વર્ષ પછી સરોગસીથી જન્મેલી દીકરીનું મોં પણ માતા જોઈ ન શકી, આખરે 38 દિવસ પછી મિલન થશે

લગ્નના 7 વર્ષ પછી પણ પારણું ન બંધાતા દુબઈમાં રહેતી ગુજરાતી મહિલાએ સરોગસીનો રસ્તો અપનાવ્યો. આણંદમાં કૂખ ભાડે આપનારી મહિલાએ 7 મેએ બાળકીને જન્મ આપ્યો. પરંતુ ફ્લાઈટો રદ હોવાથી માતા દુબઈથી આવી ન શકી. અંતે ‘વંદે ભારત મિશન’ હેઠળ રવિવારે અમદાવાદ આવી અને આણંદ ગઈ. નિયમ મુજબ 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડે તેમ હોવાથી 38 દિવસ પછી દીકરીનું મોં જોઈ શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરોગસીથી જન્મેલ બાળક તથા તેના માતા-પિતા.


from Divya Bhaskar https://ift.tt/3eKM7Aq

No comments:

Post a Comment