Ad

Thursday, July 9, 2020

Year after Rahul Gandhi resigned as Congress president, election is still unlikely

Year after Rahul Gandhi resigned as Congress president, election is still unlikely

from India Today | Top Stories https://ift.tt/2W4z31V

CBSE course cut to impact JEE, NEET too



from Times of India https://ift.tt/2CpZwQv

Saving today’s people, condemning tomorrow’s

This year the Earth Overshoot Day falls on August 22. The Earth Overshoot Day marks the date when the demands placed by human beings on the planet’s ecological resources exceed what the Earth can regenerate...

from Times of India Opinion https://ift.tt/2W6hbUB

Wednesday, July 8, 2020

Kanye West reveals he contracted coronavirus in February: Chills, shaking in bed, taking hot showers

Kanye West reveals he contracted coronavirus in February

from India Today | Top Stories https://ift.tt/3iLjc2c

Cipla prices its generic remdesivir at Rs 4,000 per vial, below rivals

Cipla prices its generic remdesivir at Rs 4,000 per vial, below rivals

from India Today | Top Stories https://ift.tt/3iQMRan

India-China LAC standoff: Slight reduction in PLA troops at Pangong Tso

India-China LAC standoff: Slight reduction in PLA troops at Pangong Tso




from News - Videos - The Times of India https://ift.tt/3gDl62W

Gangster Vikas Dubey's close aide shot dead

A day after his nephew and close aide Amar Dubey was killed, another close associate of gangster Vikas Dubey was shot dead in an encounter with UP police in Kanpur's Panki on Thursday morning.

from Times of India https://ift.tt/3fe3ABY

Govt ready with 1L rental houses for migrants

The Centre hopes to get its ambitious plan to provide rental accommodation for migrants — devised after workers left cities in lakhs — rolling with around 70,000 government-funded houses in Maharashtra, Delhi and Telangana that are ready to be rented out in the first phase of the Affordable Rental Housing Complexes (AHRCs) scheme.

from Times of India https://ift.tt/38CRAHX

Indian Army asked soldiers, officers to delete apps



from Times of India https://ift.tt/2O91nfe

Melania Trump statue set on fire in Slovenia

A wooden sculpture of US first lady Melania Trump was torched near her hometown of Sevnica, Slovenia, on the night of July Fourth, as Americans celebrated US Independence Day, said the artist who commissioned the sculpture.

from Times of India https://ift.tt/2BSWnc3

SBI shares dos and don'ts to protect USB device



from Times of India https://ift.tt/2Z9U5OA

Top10: What does cut in CBSE’s syllabus look like?



from Times of India https://ift.tt/3fdUDZA

ગુજરાતે એક જ વર્ષમાં રૂ.1600 કરોડનું પાણી વેચ્યું, 5 વર્ષમાં 7000 કરોડની કમાણી કરી

‘પાણીના ભાવે’, આ શબ્દ પાણીની કોઇ કિંમત નથી એ દર્શાવવા ઉપયોગમાં લેવાય છે પણ પાણી વેચીને સરકાર પોતાની તિજોરી પણ ભરી શકે છે. સરકારે 2019-20માં પાણી વેચીને રૂપિયા 1620 કરોડની કમાણી કરી છે. રૂપિયા 1620ની આકારણી સામે રૂપિયા 1277 કરોડની વસૂલાત કરાઇ છે. 343 કરોડનાં લેણાં બાકી છે. છેલ્લાં 20 વર્ષમાં પાણીથી થતી કમાણીમાં દસ ગણો વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે પાણીમાંથી 7 હજાર કરોડની કમાણી કરી છે.

સરકાર દ્વારા ખેતી માટે, પીવા માટે અને ઉદ્યોગોની જરૂરિયાતો માટે પાણી નક્કી કરાયેલા દરોએ આપવામાં આવે છે અને તે મુજબ આકારણી કરી વસૂલાત કરવામાં આવતી હોય છે. 1999-2000માં રૂપિયા 190 કરોડની આકારણી સામે રૂપિયા 100 કરોડની વસૂલાત થઇ હતી. રૂપિયા 90 કરોડની બાકી રહ્યા હતા. 10 વર્ષમાં એટલે કે 2009-10માં આકારણીની રકમ ત્રણ ગણી વધીને રૂપિયા 571 કરોડ થઇ ગઇ. પછીના પાંચ વર્ષના ગાળામાં 2014-15 સુધી આકારણીની રકમ રૂપિયા 1006 કરોડ થઇ ગઇ. આ પાંચ વર્ષમાં આકારણીની રકમમાં બમણો વધારો થયો. આ વર્ષે પણ રૂપિયા 1000 કરોડની વસૂલાત બાકી રહી.

સૌથી વધારે પાણી ઉઘોગો દ્વારા લેવામાં આવે છે. સિંચાઇના હેતુથી ખેડૂતો દ્વારા પણ ખરીદવામાં ‌આવે છે. પીવાના પાણી માટે ચોક્કસ દર નક્કી કરવામાં આવ્યા છે. 2019-2020ના આંકડાઓ મુજબ, ખેતી માટે લેવાયેલા પાણીની આકારણી રૂપિયા 32 કરોડ, પીવાના પાણી માટે 480 કરોડ, ઉઘોગોના પાણી માટે રૂપિયા 1109 કરોડ કરવામાં આ‌ી હતી જેમાંથી ખેતીના રૂપિયા 19 કરોડ, પીવાના પાણીના 219 કરોડ, ઉઘોગોના રૂપિયા 1040 કરોડની વસૂલાત કરાઇ હતી.

ખેડૂતોને પાણી વેચીને 20 વર્ષમાં 100 % કમાણી
ખેતી માટે પાણી વેચીને સરકાર આ વર્ષે 31.77 કરોડ રૂપિયા કમાઈ છે. ગત વર્ષે 35 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 1999-2000માં ખેડૂતોને પાણી વેચીને સરકાર માત્ર 16 કરોડ કમાઈ હતી. હવે આ આવક બમણી એટલે કે 100 % થઈ.

ઉદ્યોગોને 11 કરોડનું પાણી વેચ્યું, આવક 619 % વધી
ઉદ્યોગોના વપરાશ માટે ગુજરાતે આ વર્ષે 1108 કરોડ રૂપિયાનું પાણી વેચ્યું છે. ગત વર્ષે 1020 કરોડનું પાણી વેચ્યું હતું. વર્ષ 2000માં ઉદ્યોગોને 155 કરોડનું પાણી વેચ્યું હતું. એટલે કે ઉદ્યોગોને પાણી વેચીને 20 વર્ષમાં આવક 619 ટકા વધી છે.

ઘરેલુ પાણી સપ્લાયથી 20 વર્ષમાં 2400% આવક વધી
ઘરેલુ ઉપયોગ માટે આ વર્ષ સુધી સરકારે 480 કરોડનું પાણી વેચ્યું. તેમાં દર વરસે વધારો થતો રહ્યો. 1999-2000 દરમ્યાન ઘરેલુ વોટર સપ્લાયથી 16 કરોડની આવક થતી હતી જે 20 વર્ષમાં વધીને 480 કરોડ થઈ ગઈ છે. એટલે કે 2400 ટકાનો સીધો વધારો.

પાણીના ભાવમાં દર વરસે વધારો
સરકારે 2007ના ઠરાવથી પાણીના દરો લાગુ કર્યા હતા. ખેતી માટે પ્રતિ હેક્ટર રૂ. 160 તથા બારમાસી પાકો માટે પ્રતિ હેક્ટર પ્રતિ પાણ રૂ. 300 દર છે. આ રકમમાં દર વર્ષે 7.5 ટકા વધારો કરવાનો હોય છે. પીવાના પાણી માટેના દર હાલમાં અંદાજે રૂપિયા 2 છે. ઔઘોગિક હેતું માટેનો દર વરસે 10 ટકા વધારવાની શરત હતી. હાલ પ્રતિ હજાર લિટરે અંદાજે રૂ. 25 છે.

15 જ દિવસમાં રાજ્યમાં 30% વરસાદ, 206માંથી 41 ડેમ 90-100% ભરાયા
ચોમાસામાં 15 દિવસમાં ગુજરાતમાં કુલ વરસાદનું 30 % પાણી પડી ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં 56 % તો કચ્છમાં સિઝનનો 70 % વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લાં 5 વર્ષમાં ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 35% અને કચ્છમાં 20%થી વધુ વરસાદ થયો નથી. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અપૂરતો વરસાદ છે. રાજ્યના 206 ડેમોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 41 ડેમમાં 90થી 100 % પાણી ભરાઈ ગયું છે. 22 બંધમાં 100 % ભરાઈ ગયા છે. 14 ડેમમાં 99 % પાણી છે. જ્યારે 5 ડેમમાં 90 %થી વધુ પાણી છે. સૌથી વધારે વરસાદ દ્વારકામાં થયો છે. જ્યાં અત્યાર સુધીમાં 582 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રાજ્યમાં જળસંગ્રહ

વિસ્તાર જળસંગ્રહ %
ઉત્તર ગુજરાત 26.92
મધ્ય ગુજરાત 44.96
દક્ષિણ ગુજરાત 46.9
સૌરાષ્ટ્ર 51.74
કચ્છ 37.44
સરદાર સરોવર 55.38
ગુજરાત 48.74


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નર્મદા ડેમની ફાઈલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3ffHMGm

ધો.7 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધો. 7ના સામાજિક વિજ્ઞાન વિષયના 16 નંબરના પાઠમાં ગુજરાતને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડને બદલે મહારાષ્ટ્રની મહિલા વનિતા ગાયકવાડનું નામ અને ફોટો લગાડવામાં આવ્યો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાઠ્ય પુસ્તક મંડળને માત્ર ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટ આપવામાં જ રસ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો.


from Divya Bhaskar https://ift.tt/2O3MQl8

ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવનારા દર્દીને સરકારી હોસ્પિટલ દાખલ કરતી નથી

ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કોરોનાના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે અને તેના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે તો તે દર્દીને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ઘણા પેશન્ટના સગાંએ કહ્યું કે, કોઈ પેશન્ટ વિરોધ કરે તો બદનામીથી બચવા સરકારી હોસ્પિટલો પેશન્ટને દાખલ તો કરી દે છે, પરંતુ તેમાં પણ પેશન્ટનો કોરોનાનો ટેસ્ટ ફરી વખત સરકારી લેબોરેટરીમાં કરવામાં આવે છે.

હેલ્થ ટીમ તપાસ કરે છે, પણ દાખલ કરતી નથી
કોવિડ પેશન્ટના એક સગાએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ થાય તો મ્યુનિ.ના હેલ્થ ખાતાની ટીમ સીધી જ ત્યાં પહોંચી જાય છે અને તપાસ કરે છે. જોકે તે તપાસ પેશન્ટને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે નથી હોતી પરંતુ પેશન્ટની વિગતો જાણવા પૂરતું જ હોય છે.

કોરોના ટેસ્ટ માટે સરકારી લેબોરેટરીઓમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે
સરકારી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પેશન્ટને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે મોટા ભાગના લોકો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે જતા રહે છે, પરંતુ તેમને તે વાતની જાણ હોતી નથી કે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા પછી તેમને સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A patient undergoing corona test in a private lab is not admitted to a government hospital


from Divya Bhaskar https://ift.tt/31XbV9x

ગામડાની પત્નીને પહેલા ધૂતકારી, પતિએ નોકરી ગુમાવતાં પત્નીએ ઘર ચલાવ્યું, છૂટાછેડા અટક્યાં

લૉકડાઉન પહેલાં ગામડાની પત્ની સાથે મનમેળ નહીં હોવાથી છુટાછેડા માટે અરજી કરનાર પતિની લોકડાઉન દરમિયાન નોકરી જતી રહેતા તેની પત્નીએ ખાખરા અને પાપડ વેચતા ગૃહ ઉદ્યોગમાં ધંધો કરતા તેનું ઘરનું ગુજરાન ચાલ્યું હતું. ખરાબ સમયમાં પરિવારને સંભાળી લેનાર પત્ની સાથે છુટાછેડા લેવાનો નિર્ણય પડતો મૂક્યો છે. જોકે કેટલાક કાનુની મુદ્દાને લઇને તે અરજી હજુ પાછી ખેંચી શકાઇ નથી.

અમરેલીમાં રહેતી વિશ્વા મહેતાના (નામ બદલ્યાં છે) લગ્ન અમદાવાદ રહેતા મનોજ પારેખ સાથે થયાં હતાં. વિશ્વા લગ્ન પહેલાં તેના પિતાના ઘરે પાપડ અને ખાખરા વેચીને મદદ કરતી હતી. પરંતુ લગ્ન પછી મનોજ પારેખ તેને કોઇ કામ કરવા દેતો નહોતો. મનોજ તેની પત્નીને સ્વીકારી શકતો નહોતો.

શહેરી રહેણીકરણી પ્રમાણે વિશ્વા રહેતી ન હોવાથી અને માનસિક રીતે વિચારો નહીં મળતા હોવાથી મનોજે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. મનોજના વકીલ અનિલ શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, લૉકડાઉન અગાઉ મનોજ તેની પત્નીથી ઝડપથી છૂટાછેડા માટે વાતો કરતો હતો, લોકડાઉન પછી અરજી પાછી ખેચવા આવ્યો ત્યારે સાવ બદલાયેલો જણાયો હતો.

શા માટે છૂટાછેડાની અરજી પરત ખેંચવી છે? તે અંગે પૂછતા તેણે કહ્યું કે, જે બાબતોને લીધે હું તેને નીચી પાડતો હતો તે જ બાબતે આજે મારું પરિવાર ચલાવી લીધું છે. હું શહેરનો હોવાનો ગર્વ કરતો હતો, પરતું મારી નોકરી જતી રહેતા પત્નીએ એક વાર પણ મારા સ્વમાનને ઠેસ ન પહોંચે તે રીતે ખાખરા અને પાપડ વેચીને ઘર ચલાવી લીધું છે.

આર્થિક ભીંસથી છૂટાછેડા વધી રહ્યા છે
કોરોના મહામારીના કારણે ઘણા લોકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધો રોજગાર ઠપ થઈ ગયા હોવાથી લોકો બેરોજગાર બની ગયા છે. આવા સમયે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. શહેરના જાણીતા સાઇકોલોજિસ્ટ પણ જણાવી રહ્યા છે કે, હાલ લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની અસર પરિવાર પર જોવા મળી રહી છે. બીજી તરફ ઘરેલું હિંસાની પણ ફરિયાદો વધુ જોવા મળી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મગજ શાંત રાખવું જરૂરી છે. પતિ હોય કે પત્ની દરેકે એકબીજાને સમજવાની જરૂર છે. બંનેએ એકબીજાને આવા કપરા સમયમાં મદદ કરવી જોઈએ. આમ માનસિક રીતે રાહત થશે. પતિ-પત્નીનો મનમેળ ન હોવાના ઘણાં કારણો હોય છે, પણ આ પ્રકારના કિસ્સા સમાજની આંખો ખોલે છે. બીજું મોટું કારણ એ પણ હોય છે કે, શહેરી માનસિકતા ધરાવતા કેટલાક પુરુષોમાં એવી પણ માનસિકતા હોય છે કે, પત્નીએ નોકરી-ધંધો ન કરવો જોઈએ. જે તદ્દન ખોટી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2ZcQn6M

ગુજરાતમાં 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 3 હજારનો વધારો થયો

બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા 783 કેસ નોંધાતા હવે કુલ આંકડો 38,419 પર પહોંચ્યો છે. છેલ્લાં પંદર દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થઇ રહ્યો છે. હાલ આ સંખ્યા 9,000થી વધુ છે. એક્ટિવ કેસમાં થઇ રહેલાં વધારાને કારણે આવનારા દિવસોમાં હોસ્પિટલો પર ભારણ વધી શકે છે, કારણ કે આ તમામ દર્દીઓ સારવાર માટે દવાખાનામાં દાખલ કરવા પડે તેવી સ્થિતિમાં હોય છે. છેલ્લાં પંદર દિવસમાં જ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં અંદાજે 3000નો વધારો થયો છે, એટલે કે રોજના 200 કેસ એવાં આવે છે કે જેમનું હોસ્પિટલાઇઝેશન જરૂરી હોય છે.

24 જૂનના રોજ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 6,169 હતી જે બુધવારે આઠમી જુલાઇએ વધીને 9,111 થઇ છે. આમ આ બે પખવાડિયામાં 2,943 એક્ટિવ કેસ વધી ગયા છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થતાં હવે રીકવર થયેલાં દર્દીઓનો કુલ આંક 27,313 પર પહોંચ્યો છે જે 71 ટકા જેટલું પ્રમાણ છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ ઠેકાણે 16 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ 1,994 મૃત્યુ થયાં છે અને હાલ રાજ્યનો મૃત્યુદર 5.19 ટકા રહ્યો છે. હજુ પણ 67 દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2.89 લાખ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.33 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/31VOyNy

કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ

કોરોનાની ઝપેટમાં આવ્યા પછી માલદીવ પ્રવાસીઓ માટે તેનું પર્યટન ક્ષેત્ર ખોલી રહ્યું છે. 15 જુલાઈથી અહીં વિઝા ઓન અરાઈવલ સિસ્ટમ શરૂ થશે. પર્યટકોએ પહેલેથી હોટલ બુકિંગ કરાવવું પડશે. સમુદ્ર કિનારે 67 સ્પેશિયલ વીલા બનાવાયા છે. અહીં દરેક મહેમાનને એક રુફ ડેક વાળો વીલા મળશે અને પ્રાઈવેટ પૂલ મળશે. માલે એરપોર્ટથી સ્પીડબોટ દ્વારા અહીં 60 મિનિટમાં પહોંચી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Visa-on-Arrival system in Maldives from July 15 to promote post-Corona tourism


from Divya Bhaskar https://ift.tt/321g2Bk

7-year-old dies in Bengaluru, father struggles to get Covid report, autopsy as body lies in freezer

7-year-old dies in Bengaluru, father struggles to get Covid report, autopsy as body lies in freezer

from India Today | Top Stories https://ift.tt/31XxB5f

Priyanka Gandhi slams Yogi govt over law and order situation in UP, says state at the top in crime rate in India

Priyanka Gandhi slams Yogi govt over law and order situation in UP, says state at the top in crime rate in India

from India Today | Top Stories https://ift.tt/2AG2rnJ

Salah double keeps Liverpool on track for points record, Silva helps Manchester City thrash Newcastle 5-0

PL wrap: Long season catching up with Wolves as Liverpool, City win

from India Today | Top Stories https://ift.tt/31ZujOQ

JDU leaders slam Tejashwi Yadav for crying foul ahead of Bihar assembly polls

JDU leaders slam Tejashwi Yadav for crying foul ahead of Bihar assembly polls

from India Today | Top Stories https://ift.tt/2ClHyyU

Mumbai's coronavirus test count crosses 3,64,000: BMC

Mumbai's coronavirus test count crosses 3,64,000: BMC

from India Today | Top Stories https://ift.tt/2VYPJYT

Delhi: Absconding criminal involved in double murder and robbery arrested

Delhi: Absconding criminal involved in double murder and robbery arrested

from India Today | Top Stories https://ift.tt/3iNTHNQ

Mentally unstable man fires at guard, dances with pistols in hand in UP, shot at by cops

Mentally unstable man fires at guard, dances with pistols in hand in UP, shot at by cops

from India Today | Top Stories https://ift.tt/320lUuO

Thane hospital mixes up bodies of 2 Covid victims, forces family to admit mistake as they cremate both

Thane hospital mixes up Covid victim bodies, gets family to admit mistake

from India Today | Top Stories https://ift.tt/31YiJDN

Tuesday, July 7, 2020

જર્સી પર હવે 10ની જગ્યાએ 32 સ્કવેર ઇંચનો સ્પોન્સર લોગો હશે, ચાર મહિનામાં થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ

કોરોના મહામારી વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજથી સાઉથહેમ્પટનમાં પ્રથમ ટેસ્ટ રમશે. ઘણા ફેરફારો જોવા મળશે. પ્રેક્ષકો વિના, ખેલાડીઓને સ્ટેન્ડસ્ ખાલી લાગશે. ચાર મહિનાથી ક્રિકેટ રમાયું નથી, આને કારણે, દરેક દેશના ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાન થયું હતું. સ્ટાફના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. શ્રીલંકાએ કેટલાક કર્મચારીઓને નિકાળી પણ દીધા હતા.

ICCએ નિર્ણય લીધો છે કે ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ જે જર્સી પહેરે છે, તેમાં સ્પોન્સર લોગો પહેલા કરતા ઘણો મોટો હશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી સ્પોન્સર્સને પ્રોત્સાહન મળી શકે અને તેઓ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા રહે.

સ્પોન્સર લોગોમાં શું બદલાવ થશે?
ટેસ્ટ ક્રિકેટમાં પ્લેયર્સની જર્સીમાં વધુ બદલાવ કરવામાં નહિ આવે. અત્યાર સુધી સ્પોન્સર લોગો 10 સ્કવેર ઇંચનો જોવા મળતો હતો, હવે તેની સાઈઝ ત્રણ ગુણા વધી જશે. 10ની જગ્યાએ 32 સ્કવેર ઇંચનો લોગો દેખાશે. તે ટી-શર્ટ અને સ્વેટર પણ હશે. એક વર્ષ માટે આ સાઇઝના લોગોને મંજૂરી આપવામાં આવી છે.

એક ફેરફાર જે પહેલા કરવામાં આવ્યો
ICCએ જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ તો જર્સીમાં એક ફેરફાર કર્યો હતો. દરેક પ્લેયરની જર્સીની પાછળ તેનું નામ અને જર્સી નંબર હતો. આ મૂવનો વિરોધ પણ થયો હતો. પરંતુ ICCએ કહ્યું હતું કે, દૂર બેઠેલા દર્શકો પ્લેયર્સને ઓળખી શકે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The jersey will now have a 32-square-inch sponsor logo instead of 10, in an attempt to offset the financial losses incurred in four months.


from Divya Bhaskar https://ift.tt/3gyShon

રાજ્યમાં સતત 4 દિવસથી 700થી વધુ કેસ અને 15થી વધુના મોત, કુલ કેસનો આંકડો 37,636, જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો

રાજ્યમાં છેલ્લા 3/4 દિવસથી દરરોજ સતત 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકોના મોત થઈ રહ્યા છે. સાથે જ રોજ 400થી વધુ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 37,636 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

4 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ,અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)

કુલ 37,636 દર્દી,1,979ના મોત અને 26,744 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 22,262 1,498 17,193
સુરત 6,458 192 4083
વડોદરા 2701 51 1897
ગાંધીનગર 754 32 559
ભાવનગર 394 13 193
બનાસકાંઠા 264 14 176
આણંદ 256 13 216
અરવલ્લી 233 24 190
રાજકોટ 470 12 158
મહેસાણા 344 12 164
પંચમહાલ 220 16 158
બોટાદ 105 3 69
મહીસાગર 161 2 118
પાટણ 254 17 137
ખેડા 228 13 144
સાબરકાંઠા 211 9 131
જામનગર 289 5 158
ભરૂચ 329 10 163
કચ્છ 209 6 110
દાહોદ 85 1 49
ગીર-સોમનાથ 94 1 51
છોટાઉદેપુર 66 2 50
વલસાડ 250 5 85
નર્મદા 96 0 88
દેવભૂમિ દ્વારકા 28 2 18
જૂનાગઢ 198 4 68
નવસારી 166 2 82
પોરબંદર 21 2 15
સુરેન્દ્રનગર 211 8 118
મોરબી 48 1 19
તાપી 28 0 8
ડાંગ 4 0 4
અમરેલી 111 8 48
અન્ય રાજ્ય 88 1 24
કુલ 37,636 1,979 26,744


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, total number of cases was 37,636, while the death toll reached 1979


from Divya Bhaskar https://ift.tt/2VYkfC1

વૈષ્ણોદેવીના દર્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, રોજ 7 હજાર લોકોને મંજૂરી મળશે, પહેલાં દરરોજ 35 હજાર લોકો સામેલ થતાં હતાં

જય માતા દીના જયકાર સાથે ગૂંજતા કટરાના રસ્તાઓ ઉપર આ દિવસોમાં સન્નાટો પસરાયેલો છે. અહીં 18 માર્ચથી લોકડાઉન છે. અમુક દુકાનો જ ખુલી રહે છે, ઘણાં લોકો બહાર જોવા મળે છે. આ પહેલાં અહીં ક્યારેય આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું નથી. શ્રી વૈષ્ણો દેવીના દર્શનને લઇને ભાસ્કરે અહીંના પૂજારી સુદર્શન અને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમાર સાથે વાતચીત કરી.

તેમના જણાવ્યાં પ્રમાણે, અહીં જલ્દી જ દર્શન શરૂ થઇ શકશે. જેને લઇને શ્રાઇન બોર્ડે એસઓપી તૈયાર કરી લીધી છે. દરરોજ 5 થી 7 હજાર લોકોને દર્શનની મંજૂરી મળશે. દર્શન માટે કટરા આવતાં પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લોકડાઉન બાદથી જ અહીં શ્રદ્ધાળુઓ માટે દર્શન ઉપર પ્રતિબંધ છે.

પરંતુ, રોજ સવાર-સાંજ પૂજા થઇ રહી છે. બાબા શિવધરના વંશજ અહીં પૂજા કરી રહ્યા છે. આ લોકો 500 વર્ષથી પૂજા કરી રહ્યા છે. હાલ પરિવારના ચાર લોકો- અમીર ચંદ્ર, સદુર્શન, લોકેશ અને પારસ એક પછી એક પૂજા કરે છે.

કોરોનાના કારણે આ દિવસોમાં કટરાના રસ્તાઓ ઉપર સન્નાટો પસરાયેલો છે. અહીં 18 માર્ચથી લોકડાઉન છે.
કોરોનાના કારણે આ દિવસોમાં કટરાના રસ્તાઓ ઉપર સન્નાટો પસરાયેલો છે. અહીં 18 માર્ચથી લોકડાઉન છે.

ભાસ્કર સાથે વાતચીતમાં પૂજારી સુદર્શને જણાવ્યું કે, આ સમયે સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે પૂજા થાય છે. હાલ ભવનમાં લગભગ 20 શ્રાઇન બોર્ડના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 1986માં શ્રાઇન બોર્ડની સ્થાપના થઇ. ત્યારથી શ્રદ્ધાળુઓની સુવિધાઓની જવાબદારી બોર્ડ પાસે જ છે.

તેમણે જણાવ્યું કે, 500 વર્ષમાં આવું પહેલીવાર થયું છે કે, દર્શન રોકી દેવામાં આવ્યાં છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ અહીં દર્શન ઉપર પ્રતિબંધ હતો નહીં. હવે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. જેને લઇને શ્રાઇન બોર્ડ કામ કરી રહ્યું છે.

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારે જણાવ્યું કે, એસઓપી તૈયાર કરી લીધી છે, જલ્દી જ દર્શન શરૂ કરવામાં આવશે.
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારે જણાવ્યું કે, એસઓપી તૈયાર કરી લીધી છે, જલ્દી જ દર્શન શરૂ કરવામાં આવશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરીઃ-
સીઈઓ રમેશ કુમારે જણાવ્યું કે, દર્શનને લઇને તૈયારી ચાલી રહી છે, પરંતુ તારીખોને લઇને અંતિમ નિર્ણય અથોરિટીએ કરવાનો રહેશે. સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને એસઓપી લગભગ તૈયાર થઇ ગઇ છે. આ વર્ષે દર્શનની પ્રક્રિયામાં ફેરફાર થશે.

ભીડને કાબૂ રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે દર્શન પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દર્શન માટે આવતાં યાત્રીઓનું કટરા ટ્રેક એન્ટ્રી પોઇન્ટ અને ભવન પાસે સ્ક્રિનિંગ થશે. માસ્ક પહેરવો જરૂરી. વિવિધ જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.

નાના-નાના સમૂહમાં ચઢાઇ થશેઃ-
યાત્રીઓને નાના-નાના સમૂહમાં વહેંચીને અને થોડાં અંતરમાં જ આગળ વધારવામાં આવશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકે. પંડિત જી હવે ભક્તોને ટીકો લગાવી શકશે નહીં. ભક્તોને ટીકો કેવી રીતે લગાવવામાં આવે તેના ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે.

વૈષ્ણો દેવી તીર્થ સ્થાન સમુદ્ર તટથી 5 હજાર 300 ફૂટની ઊંચાઇએ સ્થિત છે. ભવન સુધી પહોંચવા માટે લગભગ 13 કિલોમીટરની ચઢાઇ કરવી પડે છે.
વૈષ્ણો દેવી તીર્થ સ્થાન સમુદ્ર તટથી 5 હજાર 300 ફૂટની ઊંચાઇએ સ્થિત છે. ભવન સુધી પહોંચવા માટે લગભગ 13 કિલોમીટરની ચઢાઇ કરવી પડે છે.

બાળકો અને વડીલોને યાત્રા કરવાની મનાઇઃ-
ત્રણ વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને દર્શન માટે મંજૂરી મળશે નહીં. જે લોકોમાં કોઇ કોરોનાના લક્ષણ જોવામાં આવશે તેમનું ચેકઅપ થશે. એક દિવસમાં પાંચ હજારથી સાત હજાર લોકોને દર્શનની મંજૂરી આપવામાં આવી શકે છે. જ્યારે સામાન્ય સમયમાં આ સીઝનમાં 35 હજારથી વધારે લોકો એક દિવસમાં દર્શન કરવા માટે આવતાં હતાં.

18 માર્ચથી વૈષ્ણો દેવીની યાત્રા બંધ થઇ ગઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધી એક કરોડ રૂપિયા ઓનલાઇન માધ્યમથી એકઠા થયાં છે. જ્યારે પહેલાં આ સીઝનમાં એક દિવસ 50 થી 60 લાખ રૂપિયા દરરોજ દાન સ્વરૂપે આવતાં હતાં.

પૂજારી સુદર્શને જણાવ્યું કે, આ સમયે સવારે 6 વાગે અને સાંજે 7 વાગે પૂજા થાય છે.
પૂજારી સુદર્શને જણાવ્યું કે, આ સમયે સવારે 6 વાગે અને સાંજે 7 વાગે પૂજા થાય છે.

ઓનલાઇન દાન આપીને પોતાના નામનો હવન કરાવી શકાશેઃ-
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડમાં લગભગ ત્રણ હજારથી વધારે કર્મચારી અને અધિકારી છે. આ બધા લોકો પ્રોટેક્ટિવ વસ્તુઓ પહેરેલાં જોવા મળશે. મોબાઇલ એપ પણ જલ્દી જ લોન્ચ થઇ શકે છે, જેમાં ઓનલાઇન દર્શન સિવાય રજિસ્ટ્રેશન કરાવવા અને દાન આપવાની સુવિધા રહેશે. લોકો દાન આપીને પોતાના નામથી હવન પણ કરાવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Online registration for Vaishnodevi Darshan will have to be done, 7 thousand people will be allowed daily, earlier 35 thousand people were involved every day.


from Divya Bhaskar https://ift.tt/2O46UUn

આજે બુધવાર અને ગણેશ ચોથ વ્રતનો યોગ, ગણેશજીને જનોઈ પહેરાવો અને અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર ચઢાવો

બુધવાર, 8 જુલાઈએ શ્રાવણ મહિનાના વદ પક્ષની ચોથ તિથિ છે. આ દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે બુધવાર અને ચોથના યોગમા ગણેશજી સાથે જ બુધગ્રહ માટે વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશ પૂજામાં ભગવાનના 12 નામ મંત્રનો જાપ કરો. જાપ ઓછામાં ઓછો 108વાર કરવો.

ગણેશજીની પૂજા આ રીતે કરી શકો છોઃ-
ગણેશ ચોથના દિવસે સવારે જલ્દી જાગવું, સ્નાન બાદ સોના, ચાંદી, તાંબા, પીત્તળ અથવા માટીના વાસણથી બનેલી શ્રીગણેશની પ્રતિમા સ્થાપિત કરો. ગણેશજીને જનોઈ પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો. ચોખા સહિત અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો.

ગણેશ મંત્ર ૐ ગં ગણપતયૈ નમઃ બોલીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો. લાડવાનો ભોગ ધરાવો. કપૂરથી આરતી કરો. પૂજા બાદ પ્રસાદ અર્પણ કરો.

ગણેશજીના આ 12 નામ મંત્રનો જાપ કરોઃ-
ગણેશજીને દૂર્વાની 11 અથવા 21 ગાંઠ ચઢાવો અને દૂર્વા ચઢાવતી સમયે આ મંત્રનો જાપ કરો. ૐ ગણાધિપતયૈ નમઃ. ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ વિઘ્નનાશનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ઈશપુત્રાય નમઃ, ૐ સર્વસિદ્ધપ્રદાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ કુમારગુરવે નમઃ.

બુધ ગ્રહ માટે આ શુભ કામ કરોઃ-
દર બુધવારે બુધ ગ્રહ માટે વિશેષ પૂજન કરવું જોઇએ. આવું કરવાથી કુંડળીના બુધ ગ્રહ સાથે સંબંધિત દોષ દૂર થઇ શકે છે. બુધવારે લીલા મગનું દાન કરો. ગણેશ પૂજામાં બુધના મંત્ર ૐ બું બુધાય નમઃનો જાપ 108વાર કરો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Yoga on Wednesday and Ganesh Choth Vrat on 8th July, dress Janoji in Janoi and offer Abir, Gulal, Chandan, Sindoor, Attar


from Divya Bhaskar https://ift.tt/3fcuqdG

Govt removed masks, sanitisers from essential commodities list against manufacturers’ advice

Govt removed masks, sanitisers from essential commodities list against manufacturers’ advice

from India Today | Top Stories https://ift.tt/2O6JE8o

Chitrakoot horror: DM orders probe, child rights panel to send team after India Today report on sexual exploitation of minor girls

Chitrakoot horror: DM orders probe, child rights panel to send team after India Today report

from India Today | Top Stories https://ift.tt/2Z8Sn08

Close aide of Vikas Dubey, wanted gangster Amar Dubey, killed in encounter in Hamirpur

Close aide of Vikas Dubey, wanted gangster Amar Dubey, killed in encounter in Hamirpur

from India Today | Top Stories https://ift.tt/3e78Zth

Assam: Total coronavirus cases at 13,336; death toll 16

Assam: Total coronavirus cases at 13,336; death toll 16

from India Today | Top Stories https://ift.tt/2ChZ3Qh

Vikas Dubey's close aide shot dead in encounter

Amar Dubey, the right-hand man of wanted gangster Vikas Dubey was shot dead in an encounter in Hamirpur early morning on Wednesday by a team of Special Task Force (STF) and Hamirpur police.

from Times of India https://ift.tt/3gF76G6

WHO: 'Evidence emerging' of airborne Covid-19

Any change in the WHO's assessment of risk of transmission could affect its current advice on keeping 1-metre (3.3 feet) of physical distancing. Governments, which rely on the agency for guidance policy, may also have to adjust public health measures aimed at curbing the spread of the virus.

from Times of India https://ift.tt/3gwYv80

US probing TikTok's child privacy allegations

The Federal Trade Commission and the US Justice Department are looking into allegations that popular app TikTok failed to live up to a 2019 agreement aimed at protecting children’s privacy, according to two people interviewed by the agencies.

from Times of India https://ift.tt/38yTut5

Noida: Two criminals arrested after gunfight with police

Noida: Two criminals arrested after gunfight with police

from India Today | Top Stories https://ift.tt/3gGu3sp

Delhi: Salon owner sets dog on employee who asked for salary dues, arrested

Delhi: Salon owner sets dog on employee who asked for salary dues, arrested

from India Today | Top Stories https://ift.tt/3f9xasd

Vikas Dubey gives police the slip in Faridabad

A team of Uttar Pradesh STF and Haryana police detained three aides of Vikas Dubey after it raided a hotel in Faridabad in search of the gangster, who is the main accused in the Bikru village shootout in which eight policemen were killed. The UP STF came to know about Dubey’s location on Tuesday evening and passed on the information to the Faridabad police, but before the cops reached, Dubey, along with his four aides, managed to escape.

from Times of India https://ift.tt/2AEnXJz

Coronavirus: Centres miss deadline to begin enrolment for human trials for Covaxin

Centres miss deadline to begin enrolment for human trials for Covaxin

from India Today | Top Stories https://ift.tt/2ZOcWOw

Raped in Chitrakoot: Minor girls forced to trade bodies for Rs 150-200 daily during lockdown

Raped in Chitrakoot: Minor girls forced to trade bodies for Rs 150-200 daily during lockdown

from India Today | Top Stories https://ift.tt/2Z995fW

Coronavirus: UP reports highest single-day spike with 1,346 new cases

Coronavirus: UP reports highest single-day spike with 1,346 new cases

from India Today | Top Stories https://ift.tt/3iCaK5c

CBSE syllabus for Class IX-XII reduced by 30%



from Times of India https://ift.tt/3faaHeS

UP encounter: 68 cops sent to Police Lines



from Times of India https://ift.tt/2ZaKtmZ

Banks dismiss Mallya's settlement offer



from Times of India https://ift.tt/2ZKYxCx

Bihar CM Nitish Kumar wants to conduct elections on a pile of bodies: Tejashwi Yadav

Bihar CM Nitish Kumar wants to conduct elections on a pile of bodies: Tejashwi Yadav

from India Today | Top Stories https://ift.tt/3gytq3W

Covid effect: DTC buses in Delhi to give e-tickets

Covid effect: DTC buses in Delhi to give e-tickets

from India Today | Top Stories https://ift.tt/3iHathu