Ad

Sunday, June 7, 2020

મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડૉ.નરેશ ત્રેહન વિરુદ્ધ FIR

હરિયાણાના ગુરુગ્રામ સ્થિત મેદાંતા મેડિસિટી હોસ્ટિલ અને તેના ચેરમેન ડૉ. નરેશ ત્રેહન તથા તેમના 52 સહયોગીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. જિલ્લા પોલીસે ગુરુગ્રામ સિવિલ કોર્ટના આદેશ પર શનિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુરુગ્રામ સદરના એસીપી અમન યાદવે કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ તપાસ જારી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડૉ. નરેશ ત્રેહન.


from Divya Bhaskar https://ift.tt/3haEYvB

No comments:

Post a Comment