Ad

Wednesday, June 10, 2020

BSFમાં કોરોનાથી ત્રીજું મૃત્યુ, સશસ્ત્ર દળોમાં અત્યાર સુધી 14એ જીવ ગુમાવ્યાં

કોરોના વાઈરસના કારણે બીએસએફના 35 વર્ષીય એક જવાનનું બુધવારે મોત નીપજ્યું. તેની સાથે જ દળમાં કોરોનાથી મૃત્યુ વધીને ત્રણ થઈ ગયા છે. કેન્દ્રીય સશસ્ત્ર દળ(સીએપીએફ)માં આ 14માં કર્મીનું મોત છે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક પ્રવક્તાએ જણાવ્યું કે કોન્સ્ટેબલ વિનોદ કુમાર પ્રસાદે દિલ્હીની એઈમ્સમાં નવ જૂને અંતિમ શ્વાસ લીધા. તેમણે કહ્યું કે તેને દિલ્હી પોલીસની સાથે કાયદો વ્યવસ્થા બહાલ રાખવાની ડ્યૂટીએ તહેનાત કરાયો હતો. નબળાઈ અને ઉધરસ થતાં 5 જૂને એઇમ્સમાં દાખલ કરાયો હતો. 6 જૂને રિપોર્ટ આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The third death from corona in BSF, 14 lives lost so far in the armed forces


from Divya Bhaskar https://ift.tt/3fe6g2g

No comments:

Post a Comment