Ad

Tuesday, June 2, 2020

રેલવેના રિઝર્વેશન ફોર્મમાં જ્યાં ઊતરો ત્યાંનું એડ્રેસ લખવું પડશે

લોકડાઉન બાદ શરૂ થયેલી વિશેષ ટ્રેનોમાં ટિકિટ બુકિંગ કરાવતી વખતે પેસેન્જરોને પોતાનું નામ સરનામું અને મોબાઈલ નંબર લખવાની સાથે હવે જ્યાં જવું છે તે સ્થળનું સરનામું અને મોબાઈલ નંબર લખવું પડશે.
પેસેન્જરોને સરળતાથી શોધી શકાશે
અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો કોઈ પેસેન્જર બીમાર થાય અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે ત્યાં સુધીમાં તેની સાથેના અન્ય પેસેન્જરો તેમના જે તે સ્થળ સુધી પહોંચી જાય છે. ત્યારે આવા પેસેન્જરોને સરળતાથી શોધી શકાય તે માટે રેલવેએ સરનામું નોંધવાની શરૂઆત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2U5otXE

No comments:

Post a Comment