
છેલ્લાં 142 વર્ષથી પરંપરાગત રીતે અમદાવાદમાં નીકળતી રથયાત્રા કોરોનાને કારણે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. અત્યંત જૂજ લોકોની હાજરીમાં આ રથયાત્રા મંદિરમાં ફેરવવામાં આવી હતી. ઇન્સેટ તસવીરમાં ભગવાનને લઈ જવાયા તે દરમિયાન શ્રદ્ધાળુએ માસ્ક પહેર્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VcjtRy
No comments:
Post a Comment