Ad

Tuesday, June 23, 2020

અમદાવાદમાં છેલ્લા 142 વર્ષની પરંપરા તૂટીઃ નગરચર્યાની જગ્યાએ જગતના નાથે માત્ર મંદિરમાં એક જ પરિક્રમા કરી

છેલ્લાં 142 વર્ષથી પરંપરાગત રીતે અમદાવાદમાં નીકળતી રથયાત્રા કોરોનાને કારણે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. અત્યંત જૂજ લોકોની હાજરીમાં આ રથયાત્રા મંદિરમાં ફેરવવામાં આવી હતી. ઇન્સેટ તસવીરમાં ભગવાનને લઈ જવાયા તે દરમિયાન શ્રદ્ધાળુએ માસ્ક પહેર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રથયાત્રા મંદિર પરિસરમાં એક પરિક્રમા કરી ત્રણેય રથ હરોળમાં લાવી ઊભા રાખી દેવામાં આવ્યા હતા


from Divya Bhaskar https://ift.tt/2VcjtRy

No comments:

Post a Comment